SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો પ્રકાશ, શ્લો.૮૮-૯૮ ५५५ ५५६ 1 ।। ૧૨ । -- ટીકાર્ય :- સાત દિવસ લાગલગાટ પવન ચાલ્યા જ કરે, તો એક હજાર ને આઠ દિવસ તથા આઠ દિવસ ચાલે તો નવસો છત્રીસ દિવસ તે જીવે. II ૯૩ II તથા - ५५७ सहस्त्रं साष्टकं जीवेद्, वायौ सप्ताहवाहिनि सषट् त्रिंशन्नवशतीं, जीवेत्त्वष्टाहवाहिनि 1 ।। ૧૪ ।। ટીકાર્થ :- નવ દિવસ સુધી સતત પવન સૂર્યનાડીમાં વહ્યા કરે, તો આઠસો ચાલીશ દિવસ જીવે, નવસો છત્રીશમાંથી ચાર ચોવીશી–૯૬ બાદ કરતાં આ સંખ્યા આવે છે. ।। ૯૪ । તથા - ५५८ एकत्रैव नवाहानि, तथा वहति मारुते अह्नामष्टशतीं जीवेच्चत्वारिंशद्दिनाधिकाम् 1 ।। ૧૫ । ટીકાર્થઃ- તેવી જ રીતે પૌષ્ણ કાળમાં એક નાડીમાં દશ દિવસ વાયુ વહન થાય, તો સાતસો વીશ દિવસ જીવે. આઠસો ચાલીશમાંથી પાંચ ચોવીશી=૧૨૦ બાદ કરતાં આ જ સંખ્યા આવે. ॥ ૯૫ ॥ તથા - તથા - तथैव वा प्रवहत्येकत्र दश वासरान् विंशत्यभ्यधिकामह्नां, जीवेत् सप्तशतीं ध्रुवम् ५६० ' ।। ૧૬ ॥ ટીકાર્થ :- ૧૧-૧૨-૧૩-૧૪-૧૫ દિવસ સુધી એક નાડીમાં પવન સતત ચાલુ રહે, તો અનુક્રમે સાતસો વીશમાંથી અનુક્રમે ૧-૨-૩-૪-૫ ચોવીશીના દિવસો બાદ કરવા. II ૯૬ II એ જ વાતને સ્પષ્ટ સમજાવે છે - ५५९ ૪૬૯ एकद्वित्रिचतुः पंच- चतुर्विंशत्यहः क्षयात् एकादशादिपञ्चाहान्यत्र शोध्यानि तद् यथा एकादश दिनान्यर्क- नाड्यां वहति मारुते षण्णवत्यधिकान्यह्नां षट् शतान्येव जीवति 1 ।। ૧૩ । ટીકાર્થ ઃ- પૌષ્ણ કાળમાં સૂર્યનાડીમાં અગીયાર દિવસ વાયુ સતત ચાલ્યા કરે, તો તે છસો છન્નુ દિવસ જીવે. સાતસો વીશમાંથી એક ચોવીશી બાદ કરવાથી એટલી સંખ્યા આવે. ॥ ૯૭ तथैव द्वादशाहानि, वायौ वहति जीवति दिनानां षट्शतीमष्टचत्वारिंशत्समन्विताम् 1 11 82 11 ટીકાર્થ :- તે જ પ્રમાણે બાર દિવસ વાયુ વહન ચાલુ રહે, તો છસો અડતાલીશ દિવસ જીવે. ઉપલી સંખ્યામાંથી બે ચોવીશી=૪૮ બાદ કરતાં આ સંખ્યા આવે. ॥ ૯૮ ॥ તથા -
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy