SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝણાણિ પર૮ अध्ययन-२१ : सो5७-१४ ७. तस्स रूववई भज्ज पिया आणेइ रूविणिं। पासाए कीलए रम्मे देवो दोगुंदओ जहा ॥ तस्य रूपवती भार्यां पिताऽऽनयति रूपिणीम्। प्रासादे क्रीडति रम्ये देवो दोगुन्दको यथा ॥ ૭. તેનો પિતા તેના માટે રૂપિણી નામે સુંદર ભાર્યા લઈ આવ્યો. તે દોગંદક દેવની માફક તેની સાથે સુરમ્ય મહેલમાં ક્રીડા કરવા લાગ્યો. ८. अह अन्नया कयाई पासायालोयणे ठिओ। वज्झमंडणसोभागं वज्झं पासइ वज्झगं ॥ अथान्यदा कदाचित् प्रासादालोकने स्थितः । वध्यमण्डनशोभाकं वध्यं पश्यति बाह्यगम् ॥ ૮. તે કોઈ એક વાર મહેલના ઝરૂખામાં બેઠો હતો. તેણે વધ્ય-જનોચિત અલંકારોથી શોભિત વધ્યને નગરની બહાર લઈ જવાતો જોયો, ९. तं पासिऊण संविग्गो समुद्दपालो इणमब्बवी। अहोसुभाण कम्माणं निज्जाणं पावगं इमं ॥ तं दृष्ट्वा संविग्नः समुद्रपाल इदमब्रवीत्। अहो अशुभानां कर्मणां निर्याणं पापकमिदम् ॥ ૯. તેને જોઈ વૈરાગ્યમાં ભીંજાયેલો સમુદ્રપાલ આમ बोल्यो-महानशुम भानुमनियमઅવસાન છે.' ૧૦.તે ભગવાન પરમ વૈરાગ્ય પામ્યો અને સંબુદ્ધ બની गयो.तो माता-पिता ने पूछी.साधुप स्वीजरी.बी. १०.संबुद्धो सो तहिं भगवं परं संवेगमागओ। आपुच्छऽम्मापियरो पव्वए अणगारियं ॥ संबुद्धः स तत्र भगवान् परं संवेगमागतः। आपृच्छ्याम्बापितरौ प्रावाजीदनगारिताम् ।। ११. जहित्तु संगं च महाकिलेसं महंतमोहं कसिणं भयावहं। परियायधम्म चभिरोयएज्जा वयाणि सीलाणि परीसहे य॥ हित्वा सङ्गञ्च महाक्लेशं महामोहं कृष्णं भयावहम् । पर्यायधर्म चाभिरोचयेत् व्रतानि शीलानि परीषहांश्च ।। ૧૧.મુનિ મહાન ક્લેશ અને મહાન મોહને ઉત્પન્ન કરનારા કૃષ્ણ અને ભયાવહ સંગ (આસક્તિ)ને છોડીને ५य-धर्म (प्रया )१३, प्रत सने शील तथा પરીષહોમાં અભિરુચિ રાખે. १२. अहिंस सच्चं च अतेणगं च अहिंसां सत्यं चास्तैन्यकं च । तत्तो य बंभं अपरिगहं च। ततश्च ब्रह्मापरिग्रहं च। पडिवज्जिया पंच महव्वयाणि प्रतिपद्य पंचमहाव्रतानि चरिज्ज धम्मंजिणदेसियं विऊ॥ चरेद् धर्म जिनदेशितं विद्वान् ।। १२.अहिंसा, सत्य, अयौर्य, भयर्थ ने अपरिह આ પાંચ મહાવ્રતોને સ્વીકારીને વિદ્વાન મુનિ વીતરાગઉપદિષ્ટ ધર્મનું આચરણ કરે. १३. सव्वेहिं भूएहि दयाणुकंपी सर्वेषु भूतेषु दयानुकम्पी खंतिक्खमे संजयबंभयारी। क्षान्तिक्षम: संयतब्रह्मचारी। सावज्जजोगं परिवज्जयंतो सावद्ययोगं परिवर्जयन् चरिज्ज भिक्खू सुसमाहिइंदिए। चरेद् भिक्षुः सुसमाहितेन्द्रियः ॥ ૧૩.સુસમાહિત-ઈન્દ્રિયવાળો ભિક્ષુ બધા જીવો પ્રત્યે દયાનુકંપી બને. ક્ષાન્તિક્ષમ", સંયત અને બ્રહ્મચારી બને. તે સાવઘ યોગનો ત્યાગ કરતો રહી વિચરણ ४३. १४. कालेण कालं विहरेज्ज रटे कालेन कालं विहरेत् राष्ट्र बलाबलं जाणिय अप्पणो य। बलाबलं ज्ञात्वाऽऽत्मनश्च । सीहो व सद्देण न संतसेज्जा सिहं इव शब्देन न संत्रस्येत् वयजोग सुच्चा न असब्भमाहु॥ वचोयोगं श्रुत्वा नासभ्यमाह ॥ ૧૪.મુનિ પોતાના બળાબળને તોળીને કાલોચિત કાર્ય કરતો" રાષ્ટ્રમાં વિહાર કરે. તે સિંહની માફક ભયાવહ શબ્દોથી સંત્રસ્ત ન થાય. તે કુવચન સાંભળી અસભ્ય વચન ન બોલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy