SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રપાલીયા પ૨૯ अध्ययन-२१ : दो १५-२० १५. अवेहमाणो उ परिवएज्जा उपेक्षमाणस्तु परिव्रजेत् पियमप्पियंसव्व तितिक्खएज्जा। प्रियमप्रियं सर्वं तितिक्षेत । न सव्व सव्वत्थभिरोयएज्जा न सर्वं सर्वत्राभिरोचयेत् न यावि पूर्य गरहं च संजए॥ न चापि पूजां गहीं च सजेत् ।। ૧૫. સંયમી મુનિ કુવચનોની ઉપેક્ષા કરતો પરિવજન કરે. પ્રિય અને અપ્રિય સર્વ કંઈ સહન કરે. સર્વત્ર બધું (જે કંઈ દેખે તે)' ની અભિલાષા ન કરે તથા પૂજા અને ગહની પણ અભિલાષા ન કરે.૧૯ १६. अणेगछंदा इह माणवेहिं अनेकच्छन्दः इह मानवेषु जे भावओ संपगरेइ भिक्खू। यान् भावतः संप्रकरोति भिक्षुः। भयभेरवा तत्थ उइंति भीमा भयभैरवास्तत्रोद्यन्ति भीमाः दिव्वा मणुस्सा अदुवा तिरिच्छ॥ दिव्या मानुष्याः अथवा तैरश्चा: ॥ ૧૬ સંસારમાં મનુષ્યોમાં જે અનેક મતો હોય છે, વસ્તુ स्थितिथी ते भिक्षुमीमा ५ सोय छे. परंतु भिक्षु તેમના પર અનુશાસન કરે અને સાધુપણામાં દેવ, મનુષ્ય તથા તિર્યંચસંબંધી ભય પેદા કરનાર ભીષણભીષણતમ ઉપસર્ગો ઉત્પન્ન થાય તેમને સહન કરે. १७. परीसहा दुव्विसहा अणेगे परीषहा दुर्विषहा अनेके सीयंति जत्था बहुकायरा नरा।। सीदन्ति यत्र बहुकातरा नराः। से तत्थ पत्ते न वहिज्ज भिक्खू स तत्र प्राप्तो न व्यथेत् भिक्षुः संगामसीसे इव नागराया ॥ सङ्ग्रामशीर्ष इव नागराजः ॥ ૧૭,જ્યાં અનેક દુસ્સહ પરીષહ પ્રાપ્ત થાય છે ત્યાં ઘણા બધા કાયર લોકો ખિન્ન બની જાય છે. પરંતુ ભિક્ષુ તેમને પ્રાપ્ત કરી વ્યથિત ન બને–જેવી રીતે સંગ્રામશીર્ષ (भोरया) ५२ नागरा४ व्यथित थती नथी. १८. सीओसिणा दंसमसा य फासा शीतोष्णं दंशमशकाश्च स्पर्शाः आयंका विविहा फुसंति देहं। आतङ्का विविधाः स्पृशन्ति देहम्। अकुक्कओ तत्थहियासएज्जा अकुकूचस्तत्राधिसहेत रयाई खेवेज्ज पुरेकडाई॥ रजांसि क्षपयेत् पुराकृतानि ।। १८.शीत, 341, iस, भ५७२, तृ-स्पर्श अने विविध प्रारना माती यारे नो स्पर्शरेत्यारे मुनि શાંત ભાવે સહન કરે, પૂર્વકૃત રજો (ક)ને ક્ષીણ १९. पहाय रागं च तहेव दोसं प्रहाय रागं च तथैव दोषं मोहंच भिक्खसययं वियक्खणो। मोहं च भिक्षः सततं विचक्षणः । मेरु व्व वाएण अकंपमाणो मेरुरिव वातेनाऽकम्पमानः परीसहे आयगुत्ते सहेज्जा ॥ परीषहान् आत्मगुप्तः सहेत ।। ૧૯.વિચક્ષણ ભિક્ષુ રાગ, દ્વેષ અને મોહનો સતત ત્યાગ. કરી, પવન વચ્ચે રહેલા મેરુની માફક અકંપમાન બની તથા આત્મગુપ્ત બનીર૧ પરીષહો સહન કરે. २०. अणुन्नए नावणए महेसी अनुनतो नावनतो महर्षिः न यावि पूर्य गरहं व संजए। न चापि पूजां गहाँ च सजेत् । स उज्जुभावं पडिवज्ज संजए स ऋजुभावं प्रतिपद्य संयतः निव्वाणमग्गं विरए उवेइ ॥ निर्वाणमार्ग विरत उपैति ॥ ૨૦.પૂજામાં ઉન્નત અને ગહમાં અવનત ન થનાર મહર્ષિ મુનિ તેમનામાં (પૂજા અને ગર્તામાં) લિપ્ત ન થાય.૨૩ અલિપ્ત રહેનાર તે વિરત સંયમી આર્જવ સ્વીકારીને નિર્વાણ-માર્ગ પ્રાપ્ત કરે છે. २१.अरइड्सहे पहीणसंथवे अरतिरतिसहः प्रहीणसंस्तवः विरए आयहिए पहाणवं। विरत: आत्महितः प्रधानवान् । परमट्ठपएहि चिट्टई परमार्थपदेषु तिष्ठति छिन्नसोए अममे अकिंचणे॥ छित्रशोकोऽममोऽकिंचनः ।। ૨૧.જે રતિ અને અરતિને સહન કરનાર, પરિચયને ૪ ક્ષીણ કરનાર, અકર્તવ્યથી વિરત રહેનાર, આત્મહિત કરનાર તથા પ્રધાનવાન (સંયમવાન)૨૫ હોય છે, તે છિન્ન-શોક (અશોક)રક, મમત્વમુક્ત અને અકિંચન બની પરમાર્થ-પદોમાં ૭ સ્થિત બને છે. २२.विवित्तलयणाई भएज्ज ताई विविक्तलयनानि भजेत त्रायी निरोवलेवाइ असंथडाई। निरुपलेपान्यसंस्तृतानि । इसीहि चिण्णाइ महायसेहिं ऋषिभिश्चीर्णानि महायशोभिः काएण फासेज्ज परीसहाई॥ कायेन स्पृशेत् परीषहान् ।। ૨૨.ત્રાથી મુનિ મહાયશસ્વી ઋષિઓ દ્વારા આચર્ણ, અલિપ્ત ૨૮ અને અસંતૃત (બીજ વગેરેથી રહિત) વિવિક્ત લયનો (એકાન્ત સ્થાનો)નું સેવન કરે તથા કાયા વડે પરીષહો સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy