SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ ૨૬. (.....નિયમેત્તિ) નિયમનો અર્થ છે—વ્યવસ્થા, મર્યાદા. દિગંબર સાહિત્યમાં નિયમના ચાર અર્થ મળે છે— ૧. અનંત ચતુષ્ટયાત્મક ચેતનાનું પરિણામ.૧ ૨. કાલ-મર્યાદાપૂર્વક કરવામાં આવેલો ત્યાગ. ૩. સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર. ૪. ‘આ જ તથા આમ જ કરવાનું છે.'—આવા સંકલ્પ વડે અન્ય પદાર્થની નિવૃત્તિ કરવી. દશવૈકાલિકની જિનદાસ-ચૂર્ણિમાં પ્રતિમા વગેરે અભિગ્રહને નિયમ કહેલ છે. યમ અને નિયમ—એ બંને એક જ ધાતુમાંથી નિષ્પન્ન શબ્દો છે. નિરંતર સેવનીય વ્રતને ‘યમ’ અને સમયે-સમયે આચરણીય અનુષ્ઠાનને ‘નિયમ’ કહેવામાં આવે છે—વમસ્તુ સતતં મેવ્યા:, નિયમાસ્તુ વાચન ।' મહર્ષિ પતંજલિએ શૌચ, સંતોષ વગેરેને નિયમ કહેલ છે. ૫૨૦ ૨૭. મુંડનમાં રુચિ (મુત્તુÍ) જે માત્ર મસ્તક મુંડાવવામાં જ શ્રેય સમજે છે અને બાકીના આચાર—અનુષ્ઠાનોથી વિમુખ બને છે, તે ‘મુંડરુચિ’ કહેવાય છે. ૧. નિયમસાર, શું તાત્પર્યવૃત્તિ : ય: ....સ્વમાવાનન્તવતુષ્ટयात्मकः शुद्धज्ञानचेतनापरिणामः स नियमः । ૨. રક્તરંતુ શ્રાવાવા ૮૭ : નિયમ: પરિમિતાન: । અધ્યયન ૨૦: શ્લોક ૪૧-૪૨ ટિ ૨૬-૨૮ ૨૮. સિક્કા (હાવળ) ભારતવર્ષનો અતિ અધિક પ્રચલિત સિક્કો ‘કાર્પાપણ’ હતો. મનુસ્મૃતિમાં તેને જ ‘ધરણ’ અને ‘રાજતપુરાણ’ (ચાંદીપુરાણ) પણ કહેલ છે. - ચાંદીના કાર્યાપણ કે પુરાણનું વજન ૩૨ રતિ હતું. સોના અને તાંબાના ‘કર્ષ’નું વજન ૮૦ રતિ હતું. તાંબાના કાર્યાપણને ‘પણ’ કહેતા. પાણિનીય સૂત્ર પર વાર્તિક લખતાં કાત્યાયને ‘કાર્પાપણ’ને ‘પ્રતિ’ કહેલ છે અને ‘પ્રતિ’ વડે ખરીદવામાં આવતી વસ્તુને ‘પ્રતિક’ કહેવામાં આવેલ છે. પાણિનીએ આ સિક્કાઓને ‘આહત’ કહ્યાં છે.૧૦ જાતકોમાં ‘કહાપણ’ શબ્દ મળે છે. અષ્ટાધ્યાયીમાં ‘કાર્પાપણ’ અને ‘પણ' આ બંને મળે છે.૧૧ સંભવ છે કે ચાંદીના સિક્કાઓનું ‘કાર્પાપણ’ અને તાંબાના કર્ષનું નામ ‘પણ’ રહ્યું હોય.૧૨ ૩. નિયમસાર, શ્ તાત્પર્યવૃત્તિ : નિયમશાવત્ સમ્યક્दर्शनज्ञानचारित्रेषु वर्तते । ૪. રાખવાતિજ 1973 1 ૫. બિનવામવૃત્તિ, પૃ. ૩૭૦ : નિયમા—પડિમાવ્યો મિત્તિविसेसा । ૬. પાતંનનયો વર્ઝન, ૨ | ૩૨ । ૭. વૃત્તવૃત્તિ, પત્ર ૪૭૮ : મુત્તુ વ–મુકન વ ચે શાપનયના त्मनि शेषानुष्ठानपरांगमुखता रुचिर्यस्यासौ मुण्डरुचिः । Jain Education International ૮. મનુસ્મૃતિ, ૮। રૂપ, ૧૬ : पलं सुवर्णाश्चत्वारः पलानि धरणं दश । कृष्णले समधृते विज्ञेयो रूप्यमाषकः ।। ते षोडश स्याद्वरणं पुराणश्चैव राजतः । कार्षापणस्तु विज्ञेयस्ताम्रिकः कार्षिकः पणः । ૯. એજન, ૮ા ૧૩૬ ૧૦. પાળિનિ અષ્ટાધ્યાયી, ધારા ૧૨૦ । ૧૧. (ક) પાળિનિ અષ્ટાધ્યાયી, પાર૧ । (24) 2484,4181381 ૧૨. પાળિનિષ્ઠાનીન મારતવર્ષ, પૃ. ૨૫૭ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy