________________
ઉત્તરઝણાણિ
४७०
અધ્યયન ૧૯ઃ શ્લોક ૨૨-૨૯
२२.जहा गेहे पलित्तम्मि यथा गेहे प्रदीप्ते
तस्स गेहस्स जो पहू । तस्य गेहस्य यः प्रभुः । सारभंडाणि नीणेइ सारभाण्डानि गमयति असारं अवउज्ाइ ॥ असारमपोज्झति ॥
૨૨. જેવી રીતે ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરનો સ્વામી
મૂલ્યવાન વસ્તુઓ ઘરમાંથી કાઢી લે છે અને મૂલ્યહીન વસ્તુઓ ત્યાં જ છોડી દે છે;
२३.एवं लोए पलित्तम्मि एवं लोके प्रदीप्ते
जराए मरणेण य । जरया मरणेन च । अप्पाणं तारइस्सामि आत्मानं तारयिष्यामि तुब्भोहिं अणुमन्निओ ।। युष्माभिरनुमतः ।।
૨૩. ‘તેવી જ રીતે આ લોક જરા અને મૃત્યુ વડે પ્રજવલિત
થઈ રહ્યો છે. હું આપની આજ્ઞા મેળવી તેમાંથી પોતાની જાતને બહાર કાઢીશ.'
२४.तं बितम्मापियरो तं ब्रूतोऽम्बापितरौ
सामण्णं पुत्त ! दुच्चरं । श्रामण्यं पुत्र ! दुश्चरम् । गुणाणं तु सहस्साइं गुणानां तु सहस्राणि धारेयव्वाइं भिक्खुणो ॥ धारयितव्यानि भिक्षोः ।।
૨૪.માતા-પિતાએ તેને કહ્યું–‘પુત્ર ! શ્રમણ્યનું આચરણ
અત્યંત કઠિન છે. ભિક્ષુએ હજારો ગુણોધારણ કરવા ५. छे.
२५.समया सव्वभूएसु समता सर्वभूतेषु
सत्तुमित्तेसु वा जगे । शत्रुमित्रेषु वा जगति । पाणाइवायविरई
प्राणातिपातविरतिः जावज्जीवाए दुक्करा ॥ यावज्जीवं दुष्करा ॥
૨૫. વિશ્વના શત્રુ અને મિત્ર બધા જીવો પ્રત્યે સમભાવ
રાખવો અને યોજજીવન પ્રાણાતિપાતની વિરતિ કરવી ખૂબ કઠણ કાર્ય છે.
२६.निच्चकालऽप्पकत्तेणं नित्यकालाप्रमत्तेन मसावायविवज्जणं । मृषावादविवर्जनम् । भासियव्वं हियं सच्चं भाषितव्यं हितं सत्यं निच्चाउत्तेण दुक्करं ॥ नित्यायुक्तेन दुष्करम् ॥
૨૬. ‘સદા અપ્રમત્ત રહી મૃષાવાદનો ત્યાગ કરવો અને સતત
સાવધાન રહી હિતકારી સત્ય-વચન બોલવાં તે ઘણું અઘરું કાર્ય છે.
२७. दंतसोहणमाइस्स
दन्तशोधनमात्रस्य अदत्तस्स विवज्जणं । अदत्तस्य विवर्जनम् । अणवज्जेसणिज्जस्स अनवद्यैषणीयस्य गेण्हणा अवि दुक्करं ॥ ग्रहणमपि दुष्करम् ।।
૨૭. ‘દાતણનો ટૂકડો પણ વગર આપે ન લેવો અને એવી
આપેલી વસ્તુ પણ તે જ લેવી કે જે અનવદ્ય અને मेषीय होय- भुस मछ.
२८.विरई अबंभचे रस्स विरतिरब्रह्मचर्यस्य
कामभोगरसन्नणा । कामभोगरसज्ञेन । उग्गं महव्वयं बंभ उग्री महाव्रतं ब्रह्म धारेयव्वं सुदुक्करं ॥ धारयितव्यं सुदुष्करम् ।।
૨૮. ‘કામ-ભોગનો રસ જાણનાર વ્યક્તિ માટે અબ્રહ્મચર્યની
વિરતિ કરવી અને ઉગ્ર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું ઘણું 589 आर्य छे.१८
२९. धणधन्नपेसवग्गेसु धनधान्यप्रेष्यवर्गेषु
परिग्गहविवज्जणं । परिग्रहविवर्जनम् । सव्वारंभपरिच्चाओ सर्वारम्भपरित्यागः निम्ममत्तं सुदुक्करं ॥ निर्ममत्वं सुदुष्करम् ।।
૨૯ ‘ધન-ધાન્ય૧૯ અને દાસ વર્ગના પરિગ્રહણનો ત્યાગ
કરવો, બધા આરંભ (દ્રવ્યની ઉત્પત્તિના વ્યાપારો) અને મમત્વનો ત્યાગ કરવો ખૂબ જ કઠણ કાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org