SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગાપુત્રીય ४६८ અધ્યયન ૧૯: શ્લોક ૧૪-૨૧ १४.माणुसत्ते असारम्मि मानुषत्वे असारे वाहीरोगाण आलए । व्याधिरोगाणामालये। जरामरणधथम्मि जरामरणग्रस्ते खणं पि न रमामहं ॥ क्षणमपि न रमेऽहम् ॥ ૧૪. “મનુષ્ય-જીવન અસાર છે, વ્યાધિ અને રોગોનું ઘર છે. જરા અને મરણથી ગ્રસ્ત છે. તેમાં મને એક ક્ષણ પણ આનંદ મળતો નથી. १५.जम्मं दुक्खं जरा दुक्खं जन्म दुःखं जरा दुःखं रोगा य मरणाणि य । रोगाश्च मरणानि च । अहो दुक्खो हु संसारो अहो दुःखं खलु संसारः जत्थ कीसंति जंतवो ॥ यत्र क्लिश्यन्ति जन्तवः ॥ ૧૫. “જન્મ દુઃખ છે, વૃદ્ધાવસ્થા દુઃખ છે, રોગ દુઃખ છે અને मृत्यु: छे. महो! संसार ६:५४छ, भो ક્લેશ પામી રહ્યા છે. १६.०४मीन, घर, सोनु, पुत्र, स्त्री, धुनो भने मा શરીરને છોડી મારે અવશ બની ચાલ્યા જવાનું છે. १६.खेत्तं वत्थं हिरण्णं च पुत्तदारं च बंधवा । चइत्ताणं इमं देहं गंतव्वमवसस्स मे ॥ क्षेत्रं वास्तु हिरण्यं च पुत्रदारांश्च बान्धवान् । त्यक्त्वेमं देहं गन्तव्यमवशस्य मे ॥ १७.जहा किंपागफलाणं यथा किम्पाकफलानां परिणामो न सुंदरो । परिणामो न सुन्दरः । एवं भुत्ताण भोगाणं एवं भुक्तानां भोगानां परिणामो न सुंदरो ॥ परिणामो न सुन्दरः ।। ૧૭. “જે રીતે કિપાક-ફળ૧૫ ખાવાનું પરિણામ સુંદર નથી હોતું તેવી જ રીતે ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર નથી હોતું. १८.अद्धाणं जो महंतं तु अध्वानं यो महान्तं तु अपाहेओ पवज्जई । अपाथेयः प्रव्रजति । गच्छंतो सो दुही होई गच्छन् स दुःखी भवति छुहातण्हाए पीडिओ ॥ क्षुधातृष्णया पीडितः ।। ૧૮. “જે મનુષ્ય લાંબો માર્ગ પકડે છે અને સાથે ભાતું લેતો નથી, તે ભૂખ અને તરસથી પીડિત થઈને જતાં-જતાં દુઃખી થાય છે. १९.एवं धम्म अकाऊणं एवं धर्ममकृत्वा जो गच्छइ परं भवं । यो गच्छति परं भवम् । गच्छंतो सो दुही होइ गच्छन् स दुःखी भवति वाहीरोगेहिं पीडिओ ॥ व्याधिरोगैः पीडितः ॥ ૧૯. ‘એ જ રીતે જે મનુષ્ય ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે તે વ્યાધિ અને રોગો વડે પીડિત થઈ જીવન-યાપન उरतो दुभी थायछे. ૨૦. “જે મનુષ્ય લાંબો માર્ગ પકડે છે, પરંતુ માતા સાથે, તે ભૂખ-તરસથી રહિત બની ચાલતો સુખી થાય છે. २०.अद्धाणं जो महंतं तु अध्वानं यो महान्तं तु सपाहेओ पवज्जई । सपाथेयः प्रव्रजति। गच्छंतो सो सुही होइ गच्छन् स सुखी भवति छुहातहाविवज्जिओ ॥ क्षुधातृष्णाविवर्जितः ।। २१.एवं धम्म पि काऊणं एवं धर्ममपि कृत्वा जो गच्छइ परं भवं । यो गच्छति परं भवम् । गच्छंतो सो सुही होइ गच्छन् स सुखी भवति अप्पकम्मे अवेयणे ॥ अल्पकर्माऽवेदनः । ૨૧. “એ જ રીતે જે મનુષ્ય ધર્મની આરાધના કરી પરભવમાં જાય છે, તે અલ્પ કર્મવાળો અને વેદનારહિત બનીને वन-यापन २तो. सुजीथाय छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy