SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) ૨૭-૩) જીવનની ક્ષણભંગુરતા. ઘડપણ દ્વારા કાંતિનું અપહરણ, કર્મ-અર્જન ન કરવાનો ઉપદેશ. ચક્રવર્તી દ્વારા પોતાની દુર્બળતાનો સ્વીકાર. સનકુમારને જોઈને નિદાન કરવાનો ઉલ્લેખ. પ્રાયશ્ચિત્ત ન કરી શકવાને કારણે કાદવમાં ફસાયેલા હાથીની જેમ ધર્માનુસરણ કરવામાં અસમર્થતા અને કામ-મૂચ્છ. જીવનની અસ્થિરતા. ભોગો દ્વારા મનુષ્યનો ત્યાગ. આર્ય-કર્મ કરવાનો ઉપદેશ. રાજાની ભોગ છોડવામાં અસમર્થતા અને મુનિનું ત્યાંથી ગમન. ચક્રવર્તીનું નરક-ગમન. ચિત્રની અનુત્તર સિદ્ધિ-પ્રાપ્તિ. ૪,૫ ૧૦,૧૧ ચૌદમું અધ્યયન : ઇષકારીય (બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિનું ભેદ-દર્શન) પૃ. ૩૬૩-૩૮૬ શ્લોક ૧-૩ અધ્યયનનો ઉપક્રમ અને નિષ્કર્ષ પુરોહિત-કુમારો દ્વારા નિગ્રંથોને જોવા. પૂર્વ-જન્મની સ્મૃતિ અને કામ-ગુણોથી વિરક્તિ. ધર્મ-શ્રદ્ધાથી પ્રેરિત થઈને પિતા પાસે નિવેદન. જીવનની અનિત્યતા. મુનિ-ચર્યા માટે અનુમતિ. પિતા દ્વારા સમજાવવાનો પ્રયાસ. અપુત્રની ગતિ નહિ. વેદાધ્યયન, બ્રાહ્મણોને દાન અને પુત્રોત્પત્તિ પછી મુનિ બનવાની સલાહ. કુમારોનો પુરોહિતને ઉત્તર. વેદાધ્યયન, બ્રાહ્મણ-ભોજન અને રસ પુત્રની અત્રાણતા ૧૩ કામ-ભોગો દ્વારા ક્ષણભર સુખ તથા ચિરકાળ સુધી દુ:ખની પ્રાપ્તિ. ૧૪, ૧૫ કામના – જન્મ અને મૃત્યુનો હેતુ. પ્રચર ધન અને સ્ત્રીની સુલભતા હોવા છતાં શ્રમણ બનવાની ઉત્કંઠાના માટે પિતાનો પ્રશ્ન. ધર્મ-ધરામાં ધન અને વિષયોનું નિમ્પ્રયોજન. પિતા દ્વારા શરીર-નાશની સાથે જીવ-નાશનું પ્રતિપાદન. કુમારો દ્વારા આત્માની અમૂર્તતાનું પ્રતિપાદન. આત્માના આંતરિક દોષ જ સંસાર-બંધનના હેતુ. ધર્મના અણજાણપણામાં પાપનું આચરણ . પીડિત લોકમાં સુખની પ્રાપ્તિ નહિ. લોકની પીડા કઈ ? લોકની પીડા – મૃત્યુ. અધર્મ-રત વ્યક્તિની રાત્રિઓ નિષ્ફળ. ધર્મ-રત વ્યક્તિની રાત્રિઓ સફળ. યૌવન વીત્યે એક સાથે દીક્ષા લેવાની પિતાનું સૂચન. મૃત્યુને વશ કરનાર જ કાલની ઈચ્છા કરવા માટે સમર્થ. આજે જ મુનિ-ધર્મ સ્વીકારવાનો સંકલ્પ. ૨૯, ૩૦ પિતાની પણ પુત્રોની સાથે ગૃહત્યાગની ભાવના. શાખા-રહિત વૃક્ષ, પાંખ વગરનું પક્ષી, સેના-રહિત રાજા અને ધન-રહિત વેપારીની જેમ અસહાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy