SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરમ્નયણાણિ ૩૬૦ અધ્યયન ૧૩: શ્લોક ૧૯-૨૦ ટ ૧૨-૧૪ સ્વામીના સંતોષ માટે અથવા કોઈ ધનવાન વડે નિયુક્ત કરવામાં આવે ત્યારે શાસ્ત્રીય વિધિ અનુસાર નાટ્યની સહાય લઈ હાથ, પગ, આંખ, હોઠ વગેરેનું સંચાલન કરે છે–વિવિધ પ્રકારની મુદ્રાઓનો હાવ-ભાવ કરતાં-કરતાં નાચે છે. તે બધી વિડંબના જ છે.' (૩) રાત્રે પર મારી જે માણસ કોઈની આજ્ઞાને વશ થઈ મુકુટ વગેરે આભરણો ધારણ કરે છે, તે ભારનો અનુભવ કરીને પીડિત થાય છે. જે બીજાઓને વિસ્મિત કરવા માટે તે જ આભરણોને પોતે ધારણ કરે છે ત્યારે કાર્યના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ભાર અનુભવતા નથી. પણ વાસ્તવમાં આભરણો ભારભૂત જ હોય છે. એક શ્રેષ્ઠિપુત્રની પુત્રવધૂ બહુ પ્રેમાળ અને સુકોમળ અંગોવાળી હતી. એક વાર સાસુએ તેને કહ્યું-વહુ ! ચોકમાં જે પથ્થરની લોઢી પડી છે, તે લઈ આવ.” તે બોલી–‘બા ! તે બહુ વજનદાર છે, હું તેને ઉપાડી શકતી નથી.” પતિએ વિચાર્યું‘આને શારીરિક શ્રમ ગમતો નથી.” તેણે એક ઉપાય વિચાર્યો. તેણે તે પથ્થર ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો અને તેને ગળાના આભૂષણનું રૂપ આપી દીધું. તે લઈને તે પત્ની પાસે આવી બોલ્યો- હું સોનાનું એક આભૂષણ લાવ્યો છું. તે વજનદાર જરૂર છે, પણ છે સુંદર અને મૂલ્યવાન.” પત્ની બોલી–“કોઈ ચિંતા નહિ. હું તે ગળામાં પહેરી લઈશ.” તેણે તેને ગળામાં પહેરી લીધો. તે ભારે વજનદાર હતો. ગળાને માટે પણ આરામદાયક ન હતો. પણ હતો સુવર્ણના આભૂષણરૂપ. કેટલાક દિવસો વીત્યા. એક દિવસ પતિએ હસીને કહ્યું–‘પ્રિયે ! તે તે દિવસે કહ્યું હતું કે પથ્થરની લોઢી ભારે છે, એટલા માટે હું ઉપાડી શકતી નથી. પરંતુ તું વીસ દિવસથી તે જ લોઢીને ગળામાં લટકાવીને ઘૂમી રહી છે. શું ભાર ન લાગ્યો ?' આટલું સાંભળતાં જ તે શરમિંદી થઈ પોતે કાઢેલા બહાના માટે પશ્ચાત્તાપ કરવા લાગી. ૧૨. બંનેએ... નિવાસ કર્યો (વુછીમુ) વૃત્તિમાં ‘વુછી’ અને ‘ને અલગ-અલગ માનીને ‘પુછા'નો અર્થ નિવાસ કરવામાં આવ્યો છે અને “મુનો અર્થ આપણે બંનેએ કરવામાં આવ્યો છે.? ૧૩. વર્તમાનમાં () બહવૃત્તિકારે ‘f'ને પદ-પૂર્તિ માટે માન્યું છે અને વૈકલ્પિક રૂપે “ff'ને દેશી ભાષાનો શબ્દ માની તેનો અર્થ ‘દ્વાન–વર્તમાનમાં—એવો કર્યો છે. ૧૪. આદાન-ચારિત્ર ધર્મની (માયા) ‘સયા'નાં સંસ્કૃત રૂપો બે બને છે–“માતાન’ અને ‘સાયન'. આગમોમાં આ શબ્દ અનેક અર્થોમાં પ્રયોજાયો છે– ૧. ઈન્દ્રિય.૫ ૨. જ્ઞાન વગેરે.* ૩. માર્ગ, ૪. આદિ–પ્રથમ. ૧. ઉત્તરધ્યયન યૂ1િ, પૃ. ૨૨૭I ૨. એજન, પૃ. ૨૨૭T ૩. વૃત્તિ , પત્ર રૂ૮૭ : ૩છેતિ પતી, ‘' રૂચાવ ! ४. बृहद्वृत्ति, पत्र ३८७ : इदानीम् काले 'सि' त्ति पूरणे यद् वा ‘રાસિં' તિ માપવાનીમ્ | ૫. (ક) સૂયા શારારર : સવારે વનયવમુક્યા (ખ) માથામાં દારૂલ : ...માયાનufમડું સુપfor a ६. सूयगडो १।१४।१७ : आदाणमट्टी वोदाणमोणं । ૭. એજન, શાહરૂ : સંતિ તો ગાયા, દિંરૂ પાવ મUTોનારાડું, મૂત્ર ૩૨૧ : તે હિં તે રણે ના ?आयाणपएणं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy