SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ અધ્યયન ૧૨ : આમુખ આનંદપૂર્વક રહેવા લાગ્યો. કેટલોક કાળ વીત્યો. પુરોહિતે યજ્ઞ કર્યો. દૂર-દૂરથી વિદ્વાન બ્રાહ્મણો બોલાવવામાં આવ્યા. તે સૌના આતિથ્ય માટે પ્રચુર ભોજનસામગ્રી એકઠી કરવામાં આવી. તે સમયે મુનિ રિકેશબલ એક-એક માસની તપશ્ચર્યા કરી રહ્યાં હતા. પારણાંના દિવસે ભિક્ષા માટે ઘરે-ઘરે ફરતા તેઓ પેલા યજ્ઞમંડપમાં જઈ પહોંચ્યા. ૩૨૨ તે પછી મુનિ અને ત્યાંના વરિષ્ઠ બ્રાહ્મણો વચ્ચે જે વાર્તાલાપ ચાલ્યો તેનું સંકલન સૂત્રકારે કર્યું છે. વાર્તાનાં માધ્યમથી બ્રાહ્મણ-ધર્મ અને નિગ્રંથ-પ્રવચનનો સાર પ્રતિપાદિત થયો છે. સૌ પ્રથમ બ્રાહ્મણકુમારો મુનિની અવહેલના કરે છે પરંતુ અંતમાં તેઓ તેમની પાસેથી માર્ગદર્શન મેળવે છે. આ અધ્યયનમાં નિમ્ન વિષયો પર ચર્ચા થઈ છે— ૧. દાનનો અધિકારી શ્લોક ૧૨થી ૧૮. ૨. જાતિવાદ – ૩. યજ્ઞ— શ્લોક ૩૬ શ્લોક ૩૮થી ૪૪. ૪. જલસ્તાન– શ્લોક ૩૮, ૪૫, ૪૬, ૪૭. બૌદ્ધ-સાહિત્યમાં માતંગ-જાતક (૪૯૭)માં આ કથા પ્રકારાંતરે મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy