SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૨૫૮ अध्ययन-८ : यो ५५-६२ ५५.अवउज्झिऊण माहणरूवं अपोज्झ्य ब्राह्मण रूपं विउव्विऊण इंदत्तं । विकृत्येन्द्रत्वम् । वंदई अभित्थूणतो वन्दतेऽभिष्ट्रवन इमाहिं महुराहिं वग्गृहि ॥ आभिर्मधुराभिर्वाभिः । ૫૫. દેવેન્દ્ર બ્રાહ્મણનું રૂપ છોડીને, ઇન્દ્રરૂપે પ્રગટ થઈને નમિ રાજર્ષિને વંદન કર્યા અને આ મધુર શબ્દોમાં સ્તુતિ કરવા લાગ્યો ५६.अहो ! ते निज्जिओ कोहो अहो ! त्वया निजितः क्रोधः अहो! ते माणो पराजिओ। अहो ! त्वया मानः पराजितः। अहो ! ते निरकिया माया अहो ! त्वया निराकृता माया अहो ! ते लोभो वसीकओ॥ अहो ! त्वया लोभो वशीकृतः ।। ५६.२।४र्षि! माश्चर्य छतमेोधने त्यो छ! આશ્ચર્ય છે કે તમે માનને પરાજિત કર્યું છે! આશ્ચર્ય છે. કે તમે માયાને દૂર કરી છે ! આશ્ચર્ય છે કે તમે લોભને वशयों छ! ५७.अहो ! ते अज्जवं साहु अहो ! ते आर्जवं साधु अहो ! ते साहु महवं ! अहो ! ते साधु मार्दवम् । अहो ! ते उत्तमा खंती अहो ! ते उत्तमा शान्तिः अहो ! ते मुत्ति उत्तमा ॥ अहो ! ते मुक्तिरुत्तमा ।। ५७. महो! उत्तम छतमारी ता. अहो ! उत्तम तभारी मता. सो! मतभारी क्षमा साहिता. महो ! उत्तम छतमा नियमिता. ५८.इहं सि उत्तमो भंते ! इहास्युत्तमो भदन्त ! पेच्चा होहिसि उत्तमो । प्रेत्य भविष्यस्युत्तमः । लोगुत्तमुत्तमं ठाणं लोकोत्तमोत्तमं स्थानं सिद्धि गच्छसि नीरओ ।। सिद्धि गच्छसि नीरजाः ।। ૫૮. ભગવાન ! તમે આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ ગણાશો. તમે કર્મ-રજથી મુક્ત થઈ લોકના સર્વોત્તમ સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત કરશો. પ૯, આ રીતે ઇન્દ્ર ઉત્તમ શ્રદ્ધા પૂર્વક રાજર્ષિની સ્તુતિ કરી અને પ્રદક્ષિણ. કરતાં-કરતાં વારંવાર વંદના કરી. ५९.एवं अभित्थुणंतो एवमभिष्टवन् रायरिसिं उत्तमाए सद्धाए। राजर्षिमुत्तमया श्रद्धया । पयाहिणं करेंतो प्रदक्षिणां कुर्वन् पुणो पुणो वंदई सक्को ॥ पुनः पुनर्वन्दते शक्रः ।। ६०.तो वंदिऊण पाए ततो वन्दित्वा पादौ चक्कंकुसलक्खणे मुणिवरस्स। चकांकुशलक्षणौ मुनिवरस्य । आगासेणुप्पइओ आकाशेनोत्पतितः ललियचवलकुंडलतिरीडी ॥ ललितचपलकुण्डलकिरीटी ॥ ૬૦. તે પછી મુનિવર નમિના ચક્ર અને અંકશના ચિત્રવાળા ચરણોમાં વંદના કરી લલિત અને ચપળ કુંડળ તથા મુકુટ ધારણ કરનારો ૮ ઇન્દ્ર આકાશમાર્ગે ચાલ્યો गयो. ६१.नमी नमेइ अप्पाणं नमिर्नमयत्यात्मानं सक्खं सक्केण चोइओ। साक्षाच्छकेण चोदितः । चइऊण गेहं वइदेही त्यक्त्वा गृहं वैदेही सामण्णे पज्जुवडिओ ॥ श्रामण्ये पर्युपस्थितः ।। ૬૧. નમિ રાજર્ષિએ પોતાના આત્માને નમાવ્યો “ સંયમ પ્રતિ સમર્પિત કર્યો. તેઓ સાક્ષાત દેવેન્દ્ર દ્વારા પ્રેરિત હોવા છતાં પણ ધર્મથી વિચલિત ન બન્યા અને ગૃહ તથા વૈદેહી(મિથિલા)નો ત્યાગ કરી શ્રમણ્યમાં ઉપસ્થિત થઈ ગયા. ६२. एवं करेंति संबुद्धा एवं कुर्वन्ति संयुद्धाः पंडिया पवियक्खणा । पण्डिताः प्रविचक्षणाः । विणियटृति भोगेस विनिवर्तन्ते भोगेभ्यः जहा से नमी रायरिसि ॥ यथा स नमिः राजर्षिः ।। -त्ति बेमि। -इति ब्रवीमि । ૬. સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ પુરુષ આ જ રીતે કરે છે--તેઓ ભોગોથી નિવૃત્ત થાય છે. જેવી રીતે નમિ २०४र्षिया . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy