________________
ઉત્તરઝયણાણિ
૨૫૪
अध्ययन-८ : यो २ 3-30
૨૩. આ વાત સાંભળી હતું અને કારણથી પ્રેરિત દેવેન્દ્ર
નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું
२३.एयमटुं निसाभित्ता एतमर्थं निशम्य
हेऊकारणचोइओ । तुकारणचोदितः । तओ नर्म रायरिसिं ततो नमि राजर्षि देविंदो इणमब्बवी ॥ देवेन्द्र इदमब्रवीत् ।।
૨૪. હે ક્ષત્રિય ! હજી તું પ્રાસાદ, વર્ધમાનગૃહ અને
ચંદ્રશાળા બનાવ, પછી મુનિ બની જજે.
२४.पासाए कारइत्ताणं प्रासादान् कारयित्वा
वद्धमाणगिहाणि य । वर्धमानगृहाणि च । बालग्गपोइयाओ य 'वालग्गपोइयाओ' च तओ गच्छसि खत्तिया !॥ ततो गच्छ क्षत्रिय ! |
૨૫, આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા.
નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું –
२५.एयमटुं निसामित्ता एतमर्थं निशम्य
हेऊकारणचोइयो । हेतुकारणचोदितः । तओ नमी रायरिसी ततो नमिः राजर्षिः देविदं इणमब्बावी ॥ देवेन्द्रमिदमब्रवीत् ॥
२६.संसयं खलु सो कुणई संशयं खलु स कुरुते
जो मग्गे कुणाई घरं । यो मार्गे कुरुते गृहम् । जत्थेव गंतुमिच्छेज्जा यत्रैव गन्तुमिच्छेत् तत्थ कुव्वेज्ज सासयं ॥ तत्र कुर्वीत शाश्वतम् ।।
ર૬. તે શંકાશીલ જ બની રહે છે જે માર્ગમાં ઘર બનાવે છે
(ન જાણે ક્યારે તેને છોડીને જવું પડે). પોતાનું ઘર ત્યાં જ બનાવવું જોઈએ જયાં જવાની ઇચ્છા હોય-જયાં ગયા પછી બીજે ક્યાંય જવું ન પડે. ૧૧
૨૭. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા
દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું
२७.एयम₹ निसामित्ता एतमर्थं निशम्य
हेऊकारणचोइओ । हेतुकारणचोदितः । तओ नमि रायरिसिं ततो नमि राजर्षि देविंदो इणमब्बवी ॥ देवेन्द्र इदमब्रवीत् ॥
२८.आमोसे लोमहारे य आमोषान् लोमहारान्
गंठिभए य तक्करे । ग्रन्थिभेदांश्च तस्करान् । नगरस्स खेमं काऊणं नगरस्य क्षेमं कृत्वा तओ गच्छसि खत्तिया ! ॥ ततो गच्छ क्षत्रिय ! ॥
૨૮, હે ક્ષત્રિય ! હજી તું વાટમારુઓ, પ્રાણ હરણ કરનાર
લૂંટારાઓ, ખીસાકાતરુઓ અને ચોરોનું નિયંત્રણ કરી નગરમાં શાંતિ સ્થાપિત કર, પછી મુનિ બનજે.૩૨
૨૯. આ વાત સાંભળી હતુ અને કારણથી પ્રેરિત નમિ
રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું
२९.एयमहूँ निसामित्ता एतमर्थं निशम्य
हेऊकारणचोइओ । हेतुकारणचोदितः । तओ नमी रायरिसी ततो नमिः राजर्षिः देविदं इणमब्बवी ॥ देवेन्द्रमिदमब्रवीत् ॥
३०.असई तु मणुस्से हिं असकृत्तु मनुष्यैः मिच्छा दंडो पजु जई । मिथ्यादण्डः प्रयुज्यते । अकारिणोऽत्थ बज्ाति अकारिणोऽत्र बध्यन्ते मुच्चई कारओ जणो ॥ मुच्यते कारको जनः ।
૩૦.મનુષ્યો દ્વારા અનેક વાર મિથ્યા-દંડનો પ્રયોગ કરવામાં
આવે છે, અપરાધ નહિ કરનારા અહીં પકડાઈ જાય છે અને અપરાધ કરનારા છૂટી જાય છે. કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org