________________
નમિ-પ્રવ્રજ્યા
३१. एयमट्टं
निसामित्ता
ऊकारणचोइओ / तओ नमि रायरिसि देविंदो इणमब्बवी ॥
३२. जे केइ पत्थिवा तुब्भं नानमंति नराहिवा ! | वसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया ! ॥
I
३३. एयम निसामित्ता कारणचोइओ तओ नमी रायरसी देविंदं इणमब्बवी 11
३४. जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं एस से परमो जओ ॥
३५. अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? । अप्पाणमेव अप्पाणं जइत्ता सुह
३६. पंचिदियाणि
कोहं
माणं मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥
11
1
३७. एम निसामित्ता ऊकारणचो इओ तओ नमि रायरिसिं देविंदो इणमब्बवी ॥
३८. जइत्ता
विउले जन्ने भोत्ता समणमाहणे । दच्चा भोच्चा य जट्ठा य तओ गच्छसि खत्तिया ! ॥
Jain Education International
एतमर्थं निशम्य हेतु कारणचोदितः । ततो नाम राजर्षि
देवेन्द्र इदमब्रवीत् ॥
ये केचित् पार्थिवास्तुभ्यं नानमन्ति नराधिप । । वशे तान् स्थापयित्वा ततो गच्छ क्षत्रिय ! ॥
एतमर्थं निशम्य कारणचोदितः । ततो नमि: राजर्षिः देवेन्द्रमिदमब्रवीत् ॥
यः सहस्रं सहस्राणां सङ्ग्रामे दुर्जये जयेत् । एकं जयेदात्मानं एष तस्य परमो जयः ॥
आत्मनैव युद्ध्यस्व किं ते युद्धेन बाह्यतः । आत्मनैव आत्मानं जित्वा सुखमेधते ॥
૨૫૫
पंचेन्द्रियाणि क्रोधः मानो माया तथैव लोभश्च ।
दुर्जयश्चैव आत्मा सर्वमात्मनि जिते जितम् ॥
एतमर्थं निशम्य
हेतु कारणचोदितः । ततो नाम राजर्षि
देवेन्द्र इदमब्रवीत् ॥
इष्ट्वा विपुलान् यज्ञान् भोजयित्वा श्रमण-ब्राह्मणान् । दत्वा भुक्त्वा च इष्ट्वा च ततो गच्छ क्षत्रिय ! |
अध्ययन-ए : खोड ३१-३८
૩૧. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું–
૩૨. હે નરાધિપ ક્ષત્રિય ! જે કોઈ રાજા તારી સામે નમતા ન હોય તેમને વશ કર, પછી મુનિ બનજે.
૩૩. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–
૩૪. જે પુરુષ દુર્જેય સંગ્રામમાં દસ લાખ યોદ્ધાઓને જીતે છે, તેની અપેક્ષાએ તે એકલો પોતાની જાતને જીતે છે, એ તેનો પરમ વિજય છે.
૩૫. આત્માની સાથે જ યુદ્ધ ક૨, બાહ્ય યુદ્ધથી તને શું લાભ ? આત્માને આત્મા દ્વારા જ જીતીને મનુષ્ય સુખ પામે छे उठ
उ. पांय इन्द्रियो, डोध, मान, माया, झोल जने मनદુર્જેય છે. એક આત્માને જીતી લેવાથી આ બધાને જીતી सेवाय छे.
૩૭. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું–
उ८. हे क्षत्रिय ! एक तुं प्रयुर यज्ञो दुरीने श्रमशબ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન આપીને, ભોગો ભોગવીને અને યજ્ઞો કરીને પછી મુનિ બનજે.પ
For Private & Personal Use Only
www.jainelibrary.org