SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ નમિ-પ્રવ્રજ્યા ३१. एयमट्टं निसामित्ता ऊकारणचोइओ / तओ नमि रायरिसि देविंदो इणमब्बवी ॥ ३२. जे केइ पत्थिवा तुब्भं नानमंति नराहिवा ! | वसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया ! ॥ I ३३. एयम निसामित्ता कारणचोइओ तओ नमी रायरसी देविंदं इणमब्बवी 11 ३४. जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं एस से परमो जओ ॥ ३५. अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? । अप्पाणमेव अप्पाणं जइत्ता सुह ३६. पंचिदियाणि कोहं माणं मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥ 11 1 ३७. एम निसामित्ता ऊकारणचो इओ तओ नमि रायरिसिं देविंदो इणमब्बवी ॥ ३८. जइत्ता विउले जन्ने भोत्ता समणमाहणे । दच्चा भोच्चा य जट्ठा य तओ गच्छसि खत्तिया ! ॥ Jain Education International एतमर्थं निशम्य हेतु कारणचोदितः । ततो नाम राजर्षि देवेन्द्र इदमब्रवीत् ॥ ये केचित् पार्थिवास्तुभ्यं नानमन्ति नराधिप । । वशे तान् स्थापयित्वा ततो गच्छ क्षत्रिय ! ॥ एतमर्थं निशम्य कारणचोदितः । ततो नमि: राजर्षिः देवेन्द्रमिदमब्रवीत् ॥ यः सहस्रं सहस्राणां सङ्ग्रामे दुर्जये जयेत् । एकं जयेदात्मानं एष तस्य परमो जयः ॥ आत्मनैव युद्ध्यस्व किं ते युद्धेन बाह्यतः । आत्मनैव आत्मानं जित्वा सुखमेधते ॥ ૨૫૫ पंचेन्द्रियाणि क्रोधः मानो माया तथैव लोभश्च । दुर्जयश्चैव आत्मा सर्वमात्मनि जिते जितम् ॥ एतमर्थं निशम्य हेतु कारणचोदितः । ततो नाम राजर्षि देवेन्द्र इदमब्रवीत् ॥ इष्ट्वा विपुलान् यज्ञान् भोजयित्वा श्रमण-ब्राह्मणान् । दत्वा भुक्त्वा च इष्ट्वा च ततो गच्छ क्षत्रिय ! | अध्ययन-ए : खोड ३१-३८ ૩૧. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું– ૩૨. હે નરાધિપ ક્ષત્રિય ! જે કોઈ રાજા તારી સામે નમતા ન હોય તેમને વશ કર, પછી મુનિ બનજે. ૩૩. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું– ૩૪. જે પુરુષ દુર્જેય સંગ્રામમાં દસ લાખ યોદ્ધાઓને જીતે છે, તેની અપેક્ષાએ તે એકલો પોતાની જાતને જીતે છે, એ તેનો પરમ વિજય છે. ૩૫. આત્માની સાથે જ યુદ્ધ ક૨, બાહ્ય યુદ્ધથી તને શું લાભ ? આત્માને આત્મા દ્વારા જ જીતીને મનુષ્ય સુખ પામે छे उठ उ. पांय इन्द्रियो, डोध, मान, माया, झोल जने मनદુર્જેય છે. એક આત્માને જીતી લેવાથી આ બધાને જીતી सेवाय छे. ૩૭. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું– उ८. हे क्षत्रिय ! एक तुं प्रयुर यज्ञो दुरीने श्रमशબ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન આપીને, ભોગો ભોગવીને અને યજ્ઞો કરીને પછી મુનિ બનજે.પ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy