SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પરંતુ અંગ-બાહ્ય કે પ્રકીર્ણક શ્રુતનાં અધ્યયનનું વર્ણન મળતું નથી. આથી આ અધ્યયન પણ ઉત્તરકાલીન આગમ-વ્યવસ્થાની આસપાસના સમયની રચના જણાય છે. આ અધ્યયનમાં દ્રવ્ય, ગુણ તથા પર્યાયની પરિભાષાઓ પણ છે. તેમની તુલના ક્રમે વૈશેષિક દર્શનનાં દ્રવ્ય, ગુણ અને કર્મ સાથે કરી શકાય, ઉત્તરાધ્યયન વિશેષિક દર્શન (૧) દ્રવ્યTUTI THસો બં (૧) દ્રવ્ય-ક્રિયTMવ સમવાચિક્કાર પતિદ્રવ્યનક્ષપામ્ | (૨) ગુણ – કાવ્યસિયા ગુIT (૨) ગુણ – વ્યાખવાનું સંવિમા ધ્વજા૨UTHપેક્ષ इति गुणलक्षणम्। (૩) પર્યાય – 7qvi પન્નવા તુ ૩૫ સિયા મા (૩) પર્યાય – ત્રિમgi સંયો વિપાર્વરમનપક્ષ इति गुणलक्षणम्। આગમ સાહિત્યમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની પરિભાષા પ્રથમવાર ઉત્તરાધ્યયનમાં મળે છે. આગમોમાં વિવરણાત્મક અર્થ જ વધુ મળે છે, સંક્ષિપ્ત પરિભાષાઓ મોટા ભાગે નથી મળતી. તેની પૂર્તિ વ્યાખ્યા-ગ્રંથોથી થાય છે. આથી ઉત્તરાધ્યયનમાં આ પરિભાષાઓ વિશેષ અર્થસૂચક છે. પ્રસ્તુત અધ્યયનમાં કર્તા વૈશેષિક દર્શનની ઉક્ત પરિભાષાઓથી પરિચિત જણાય છે એમ પ્રતીત થાય છે. આથી આ અધ્યયન પણ અર્વાચીન સંકલનમાં સંકલિત થયાનું અનુમાન થઈ શકે છે. ઉત્તરાધ્યયનના પ્રાચીન સંસ્કરણમાં કેટલાં અધ્યયનો સંકલિત હતાં અને અર્વાચીન સંસ્કરણમાં કેટલાં અધ્યયન સંકલિત કરવામાં આવ્યા તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. પરંતુ સ્થૂળ રીતે એટલું કહી શકાય કે પ્રાચીન સંસ્કરણનો મુખ્ય ભાગ કથાભાગ હતો અને અર્વાચીન પરિવર્ધિત સંસ્કરણનો મુખ્ય ભાગ સૈદ્ધાન્તિક છે. ઉત્તરાધ્યયનના વિષય-વસ્તુનો ઉલ્લેખ શ્વેતાંબર અને દિગંબર બન્ને પરંપરાઓમાં મળે છે. જૈન સિદ્ધાન્ત ભવન’, આરા (બિહાર)માં મળતી ધવલાની હસ્તપ્રત (પત્રપામ્ય)માં લખેલ મળે છે – ‘ઉત્તરાધ્યયનમાં ઉગમ, ઉત્પાદન અને એષણા સંબંધી દોષોના પ્રાયશ્ચિત્તોનું વિધાન છે." અંગપષ્ણત્તિમાં લખ્યું છે – ‘બાવીસ પરીષહો અને ચાર પ્રકારના ઉપસર્ગો સહન કરવાનું વિધાન, તેનું ફળ અને આ પ્રશ્નનો આ ઉત્તર છે – આ ઉત્તરાધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે.” ધવલામાં આ પણ લખ્યું છે કે ઉત્તરાધ્યયન ઉત્તરપદોનું વર્ણન કરે છે." હરિવંશપુરાણ (વિ.સં.૮૪૦)માં લખ્યું છે કે ઉત્તરાધ્યયનમાં વીર-નિર્વાણગમનનું વર્ણન છે." આ રીતે દિગંબર સાહિત્યમાં ઉત્તરાધ્યયનના વિષય-વસ્તુનું જે વર્ણન મળે છે, તેની સંગતિ ઉત્તરાધ્યયનના વર્તમાન સ્વરૂપ દ્વારા નથી થતી. અંગપપ્પત્તિનું વિષય-દર્શન આંશિક રૂપે સંગત થાય છે. જેમ કે – (૧) બાવીસ પરીષહો સહન કરવાનું વિધાન. જુઓ - બીજું અધ્યયન. (૨) પ્રશ્નોના ઉત્તર, જુઓ ઓગણત્રીસમું અધ્યયન. પ્રાયશ્ચિત્ત વિધિનું વર્ણન તથા મહાવીરના નિર્વાણ-પ્રાપ્તિના વર્ણનની વર્તમાન ઉત્તરાધ્યયન સાથે કોઈ સંગતિ થતી ૧. ર થorfજ, ર૮ | ૬ | वण्णेदि तफ्फलमवि, एवं पण्हे च उत्तरं एवं । ૨. વૈષક ટર્શન, પ્રથમ મહ્નિ , સૂત્ર ૨૬-૨૭ I कहदि गुस्सीसयाण, पइण्णिय अट्ठमं तं खु ॥ 3. उत्तरज्झयणं उग्गम्मुप्यायणेसदोसगयपायच्छित्तविहाणं कालादि ५. धवला, पृष्ठ ९७ (सहारनपुर प्रति ): उत्तरज्झयणं उत्तरपदाणि विसेसिदं वण्णेदि । વોડું ! ૪. ઝંપduત્ત, રૂારક, ર૬ : ६. हरिवंश पुराण, १०।१३४ : उत्तराध्ययनं वीर-निर्वाण-गमनं उत्तराणि अहिज्जंति, उत्तरज्झयणं मदं जिणिदेहि । તથા ] बावीसपरीसहाणं उवसग्गाणं च सहणविहिं ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy