SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ અધ્યયન ૩: શ્લોક ૩-૪ ટિ ૭-૮ દેવ-આયુષ્યના બંધ કર્તા-૧. સરાગ તપઃસંયમનું પાલન કરનાર ૨. અણુવ્રતધર ૩. દાન્ત ૪. અજ્ઞાન તપમાં આસક્ત. નરક-આયુષ્યના બંધ કર્તા-૧. હિંસામાં રત ૨. ક્રૂર ૩. મહા આરંભ અને મહા પરિગ્રહમાં રત ૪. મિથ્યાદષ્ટિ ૫. મહા પાપી. અસુર-આયુષ્યના બંધ કર્તા-૧. અજ્ઞાન તપમાં પ્રતિબદ્ધ ૨. પ્રબળ ક્રોધ કરનાર ૩. તપનો અહંકાર કરનાર ૪. વેરમાં વ્યન્તર-આયુષ્યના બંધ કર્તા–૧. ફાંસો ખાઈને આત્મહત્યા કરનાર ૨. વિષભક્ષણ કરનાર ૩. અગ્નિદાહમાં સળગી મરનાર ૪. પાણીમાં ડૂબીને મરનાર ૫. ભૂખ અને તરસથી ક્લાન્ત. પ્રતિબદ્ધ. ૮. (વૃત્તિઓ, ચંડાલ વોરો) આ શ્લોકમાં આવેલા ત્રણ શબ્દો—ક્ષત્રિય, ચાંડાલ અને બુક્કસ–સંગ્રાહક છે. ક્ષત્રિય શબ્દથી વૈશ્ય, બ્રાહ્મણ વગેરે ઉત્તમ જાતિઓ, ચાંડાલ શબ્દથી નિષાદ, શ્વપચ વગેરે નીચ જાતિઓ અને બુક્કસ શબ્દ વડે સૂત, વૈદેહ, આયોગવ વગેરે સંકીર્ણ જાતિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. વ્રુત્તિઓ–જૈન અને બૌદ્ધ પરંપરામાં ક્ષત્રિયનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે. સુખબોધા વૃત્તિમાં ક્ષત્રિયનો અર્થ રાજા કરવામાં આવ્યો છે. કલ્પસૂત્રમાં બ્રાહ્મણોની ગણતરી ભિક્ષુક અથવા તુચ્છ કુળમાં કરી છે. તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરે શલાકા-પુરુષો બ્રાહ્મણ-કુળમાં પેદા થતા નથી. દીનિકાય અને નિદાન-કથા અનુસાર ક્ષત્રિયોનું સ્થાન બ્રાહ્મણોથી ઊંચું છે. ચંડાત—આના બે અર્થ કરવામાં આવ્યા છે—(૧) માતંગ અને (૨) શૂદ્ર વડે બ્રાહ્મણ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ વ્યક્તિ. ઉત્તરવર્તી વૈદિક સાહિત્ય અનુસાર ચંડાલ અનાર્ય વર્ગની એક જાતિ છે. તે ઋગ્વેદના સમય પછી આર્યોને ગંગાની પૂર્વમાં મળી હતી.પ મનુસ્મૃતિ (૧૦૫૧, ૫૨)માં ચંડાલના કર્તવ્યોનું વિવરણ પ્રસ્તુત કરતાં કહ્યું છે– चण्डालश्वपचानां तु बहिर्ग्रामात्प्रतिश्रयः । अपपात्राश्च कर्तव्या धनमेषां श्वगर्दभम् ॥ ૧૧૨ ૧. (૩) વોો—આનાં સંસ્કૃત રૂપ ચાર મળે છે—વ્રુક્ષ, પુખ્ત, પુસ અને પુસ. બુક્કસ—સ્મશાનમાં કામ કરનાર બુક્કસ કહેવાય છે.” પુષ્કસ—જે મરેલા કુતરાંને ઊંચકી બહાર ફેંકી આવે છે તેમને પુષ્કસ કહે છે. (ખ) Jain Education International वासांसि मृतचेलानि भिन्नभाण्डेषु भोजनम् । कार्ष्णायसमलंकारः परिवर्ज्या च नित्यशः ॥ (ગ) ૨. દીનિાય, રૂાાર૪, ૨૬ । उत्तराध्ययन चूर्ण, पृष्ठ ९६ । बृहद्वृत्ति पत्र १८२, १८३ : इह च क्षत्रियग्रहणादुत्तमजातयः चण्डालग्रहणान्नीचजातयो बुक्कसग्रहणाच्च संकीर्णजातय उपलक्षिता: । મનુસ્મૃતિ, ૧૦૨, ૨૬, ૪૮ । ૩. નિવન થા, ૦૪ર । ૪. સુવવોધા, પત્ર ૬૭ : ‘ચાડાત: ' માતઽ: વિ વા સૂત્રેા ब्राह्मण्या जातश्चाण्डालः । ૫. હિન્દુસ્તાન જી પુરાની સભ્યતા, પૃ. રૂ૪ । ૬. અભિધાન ચિંતામાંળ, ૨ા૨ા ૭. એજન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy