SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સઝાય ૧૪૫ તો શું કરવું ? જો સામે આપણે જવાબ ન આપીએ તો તે પાત્ર બમણું ઉશ્કેરાય. ઉત્તર - સામે જવાબ ન આપવાથી તે પાત્ર બમણું ઉશ્કેરાય આ વાત બરાબર નથી. પણ સામે જવાબ આપવાથી તે પાત્ર બમણું ઉશ્કેરાય. કારણ કે સામે આપણે પણ વૈષવાળાં જ વચનો બોલવાના. તેનાથી તેને વધારે ગુસ્સો આવવાનો, તેથી લડાઈ વધારે જામવાની. માટે સામેનું પાત્ર કલહકારી મળ્યું હોય તો પણ સમતાભાવવાળા રહેવું પણ આપણે કલહકારી ન બનવું. આમ કરવામાં કદાચ માર પડે, આર્થિક-શારીરિક નુકશાન થાય પણ સરવાળે કલેશ ઓછો થાય તથા સમતા રાખવાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા ઘણી થાય. છતાં સમતા ન જ રહે, તો તે કાલ પુરતા સ્થાનાન્તર થવું, બીજા કામકાજમાં જોડાઈ જવું. તે પ્રસંગને ભુલવા અને ભુલાવવા પ્રયત્ન કરવો. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ જોઈને તેવા અવસરે વિવેકથી વર્તવું. || ૧ શું સુંદરી, તું ન કરે સાર, ન કરે, નાપે કાંઈ ગમાર ? સાજન સાંભળો. ક્રોધમુખી તું, તુજને ધિક્કાર, તુજથી અધિકો કુણ કલિકાર? સાજન સાંભળો. | ૨ || સાહમું બોલે પાપિણી નિત્ય, પાપી તુજ પિતા, જુઓ ચિત્ત, સાજન સાંભળો. દંતકલહ ઈમ જેહને થાય, તે દંપતિને સુખ કુણ ઠાય, સાજન સાંભળો. || ૩ | શબ્દાર્થ - ન કરે સાર - તું મારી સેવા-ચાકરી કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy