________________
-
-
-
-
શ્રુતસ્કંધ-૨, વર્ગ-૪
૧૭૭. (ા વર્ગઃ ૪ અધ્યયનઃ૧-૫૪) [૨૨૭] હે જબૂ! ચોથા વર્ગના ચોપન અધ્યનનો પ્રરૂપેલા છે. હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ભગવાન સમોસય. પરિષદ નીકળી યાવતું પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં રૂચા દેવી, રૂચાનંદા રાજધાનીમાં, રુચકાવતંસક ભવનમાં રૂચક નામના સિંહાસન ઉપર બેઠી હતી. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં રચક નામે ગાથાપતિ હતો. રૂચકશ્રી તેની ભાય હતી. રૂચા નામે તેની પુત્રી હતી. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે ભૂતાનન્દ નામના ઇન્દ્રની અગ્રમહિષીના રૂપે ઉત્પન્ન થયેલી. કંઈક ન્યૂન અને પલ્યોપમની સ્થિતિ જાણવી. તે જ પ્રમાણે સુરુચા રુચાંશા રુચકાવતી રુચકાન્તા અને પ્રભા નામે પાંચ અધ્યયનો પાંચ દેવીઓના જાણવા. તેજ પ્રમાણે છ-છ દેવીઓ નવમા મહાઘોષ સુધી ઉતર દિશાના ઈન્દ્રોની કહેવી. આ પ્રમાણે છ છ અધ્યયન નવ ઈન્દ્રોના કહેવાથી ચોપન અધ્યયન થાય છે.
| વર્ગ-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ]
( 1 વર્ગઃ ૫ કપ અધ્યયનઃ ૧-૩૨) ૨૨૮] હે જબૂ! પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહેલ છે,
[૨૨૯૦-૨૩૨] કમલાદેવી કમલપ્રભા ઉત્પલા દેવી સુદર્શના દેવી રૂપવતી બહુરુપા સુરુપા સુભગા પૂણ બહુપુત્રિકા ઉત્તમાં ભારિકા પઘા વસુમતી કનકા. કનકપ્રભા અવતંસાકેતુમતી વજસેના. રતિપ્રિયા રોહિણી નવમિકા હી પુષ્પવતી ભુજના ભુજગવતી મહાકચ્છા અપરાજિતા સુઘોષા વિમલા સુસ્વરા અને સરસ્વતી.
[૨૩૩] હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. યાવતું મહાવીર ભગવાન સમોસર્યા. પરિષદ નીકળી યાવતું પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કમલા દેવી કમલા નામક રાજધાનીમાં, કમલાવર્તક ભવનમાં, કમલ નામ ના સિંહાસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં નાગપુર નગરમાં, સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં,કમલ નામે ગાથાપતિ હતો. તેને કમલશ્રી પત્ની હતી. તેને કમલાનામે પુત્રી હતી. પાર્શ્વનાથ અરિહંતની પાસે સંયમ લીધો. શેષ વૃત્તાન્ત પૂર્વવત. વિશેષતા એ કે કાલ નામના પિશાચકુમારેન્દ્રની અઝમહિષી રૂપે ઉત્પન્ન થયેલી. તેની સ્થિતિ અધપિલ્યોપમની જાણવી. એ જ પ્રમાણે શેષ સર્વ અધ્યયનો દક્ષિણ દિશાના વાણવ્યંતર ઇન્દ્રોના કહેવા જોઇએ. કમલાપ્રભા આદિ એકત્રીસ કન્યાઓએ નાગપુર નગરમાં, સહસ્ત્રાપ્રવન દિક્ષા લીધી, ઉદ્યાનમાં માતા-પિતાના નામ તે તે પુત્રીઓના નામ સમાન જાણવા, અધપલ્યોપમની સ્થિતિ જાણવી આ પ્રમાણે પાંચમા વર્ગનો અર્થ બતાવેલો છે.
વર્ગ-૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
( વર્ગઃદક અધ્યયન ૧-૩૩) [૨૩૪] છટ્ટો વર્ગ પણ પાંચમા વર્ગની સમાન જાણવો. વિશેષતા એ કે આ બધી કુમારીઓ મહાકાલ ઈન્દ્ર આદિ ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓ થઈ. પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org