SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ તવમેાધ્યાયઃ परिजुसित कामभोग संपओग संपत्ते तस्स अविप्पओग सति समण्णा-गते यावि भवइ [ भग०श. २५७.७सू. ८० ૮૦૨૧-૪ * સૂત્રપાન સ ંવધ : અનુભવેલા કે ભાગવેલા કામલે ગાના અવિયાગ માટે ચિંતા [ તે પુન: જન્મમાં પ્રાપ્ત થવાની વિચારણા તે નિદાન છે.] 99 [३५] तदविरत देशविरत प्रमत्त संयतानाम् ' તે આત ધ્યાન અવિરત, દેર્શાવતા અને પ્રમત્ત સયતાને હાય છે.. अरुण वज्जिता झापज्जा सुसमाहिये उत्त० अ. ३०गा. ३५ * સૂત્રપાઠ સવ...ધ: આ પાઠ સ્પષ્ટપણે સૂત્ર સાથે સુસ'ગત નથી. પણ અથથી બેસે છે. કેમકે પાઢના અથ છે—આત્ત રૌદ્ર છેડીને ઉત્તમ સમાધિને માટે ધ્યાન કરે.” ઉત્તમ સમાધિની પ્રાપ્તિ સાતમા ગુઠાણાથી છે. માટે તે પૂર્વે જ આર્ત્ત-રૌદ્રધ્યાન હાય. [૨૬] હિંમાઽસ્તૃત તૈય વિષય સંરક્ષમ્યો રૌદ્રવિત દેવિતો: હિંસા, અસત્ય, ચારી, વિષય સંરક્ષણને માટે સ’કલ્પ=વિકલ્પ તે રૌદ્રધ્યાન છે, જે અવિરત અને દેશિવતિને હાય છે. (1) रोज्झाणे चव्विहे पण्णत्ते, त जहा - हिंसाणुबंधी मोसाणुवंधी तेयाणुवंधी सारक्खणाणुबंधी भग०श. २५३. ७. ८०३/२ (2) શાળાળ ચ યુયં તદ્દા ને મિવ્ યગ્નદ્ નિય’[] ૩૪૦૪,૩૧, ૬ “ સૂત્રપાત્ર સબંધ : ચાર ભેદે રૌદ્રધ્યાન જણાવી, ઉત્તરાધ્યયનમાં કહ્યું કે સાધુએ તે ધ્યાનના નિત્ય ત્યાગ કરે છે. અર્થાત્ત અે જીણુ ઠાણે રહેલા એવા સાધુની પૂર્વના પાંચ ગુણઠાણા સુધીજ તે ધ્યાન હાય અને તેથી દેશિવરિત સુધી તે ધ્યાન છે. [૨૭] ત્રાજ્ઞાડવાય વિવા. સંસ્થાન વિષયાય ધમમપ્રમત્ત તૈયતત્ત્વ આજ્ઞાવિચય, અપાય વિચય વિપાક વિચય સંસ્થાન વિચયને અથ વિચારણા તે ધર્મ ધ્યાન. તે અપ્રમત્ત સયતને હાય. [૨૮] ૩પરાન્ત શાળ પાયોથ ઉપશાન્ત અને ક્ષીણુ કષાય ગુઠાણા વાળાને ધમ ધ્યાન હેાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005041
Book TitleTattvartha Sutrana Agam Adhar Sthano
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy