________________
૮૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [B]સંદર્ભઃ
આગમ સંદર્ભ મા IRયમંડુવાવદંગાફવરૂ તંગી પવનપુત્રયારૂંતિના गुणवयाइं चतारि सिकखावयाई
तिण्णि गुण वयाइं अणस्थ दंड वेरमणं दिसिव्वयं उपभोगपरिभोग परिमाणं चत्तारि सिक्खावयाइं सामाइयं देसावगासियं पोसहोववासे अतिथि संविभागे ।
જ પ. પૂ.૩૪-૭ શ્રીવીશાની # તત્વાર્થ સંદર્ભઃ-મૂત્ર. ૭:૨૧ વ્રતશીપુ પર્વે પુષ્ય યથાશ્રમમ 6 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કરેમિ ભંતે તથા સામાઈય વયજુરો સૂત્ર-પ્રબોધટીકા (૨)પૌષધ સુત્ર-તથા વંદિત સૂત્ર પ્રબોધટીકા (૩)યોગશાસ્ત્ર (૪) પંચાશક
[9]પદ્યઃ(૧) દિશાતા
દિશાતણા પરિમાણ વ્રતને દેશ અવગાસિક ભણું અનર્થ વિરતિ વ્રત સામયિક પોસહ વ્રત જ ગણું ઉપભોગને પરિભોગમાંહિ પરિમાણ જ મન ધરું અતિથિતણો સંવિભાગ ધારી રૂડો સંયમ આદરું અણુવ્રત ધારી અગારી વતીઓ દિશા દેશ ઉભય વિરમે 'અનર્થદંડ વિરતિ સામાયિક ભોગોપભોગે સીમિત રહે પૌષધપવાસ કરી પખવાડે અતિથિ ભાગે રાચે છે
મૃત્યુ આવે મારણાંતિકી સંલખના વળી આવે છે U [10]નિષ્કર્ષ-ઉકત બંને સૂત્રો શ્રાવકનાબાઝતને જણાવે છેઅગારીવતી-શ્રાવક બારમાંના કોઈપણ વ્રતને શક્તિ અનુસાર ધારણ કરે તો પણ તે અમારી વતી કહેવાય છે. છતાં ભાષ્યકાર એક મહત્વનું સૂચન અત્રે કરી જાય છે તેતન્ન સર્વસાવદ્ય નિક્ષેપ: ત્યાર પછી આ શ્રાવક સર્વસાવદ્ય છોડીદે છે અર્થાત અગારી પણાથી નિવૃત્ત થઈને મહત્વ ગુણોને પ્રાપ્ત કરે છે અર્થાત સર્વવિરતિ ને પામે છે
આ રીતે આ સૂત્રનો નિષ્કર્ષ એ જ છે કે અણુવ્રત ધારીનો પણઅંતિમ ઉડ્ઝ તો મહાવ્રત ધારણ કરવાએજ હોવો જોઈએ
(અધ્યાય -સૂત્રઃ ૧૦) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સંલેખનાને જણાવે છે [2]સૂત્ર મૂળ-મારાન્તિવ સંવનાં ગોષિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org