________________
૫૫
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૦
(૪)અર્થાત હિતકારી-મિષ્ટ-પ્રિયલાગે તેવા થાયોગ્ય સત્ય વચનનું પ્રકાશન કરવું જોઈએ
સૂત્રનો અંતિમ નિષ્કર્ષતો એ જ છે કે આવત-દોષને યોગ્ય રીતી સમજી સ્વીકારી તેન ત્યાગ થકી તે વ્રતનું સર્વથા પાલન કરવા દ્વારા અંતે તે સર્વવિરતિ મોક્ષને અપાવનારી થાઓ
ooooooo
(અધ્યાયઃ-સૂત્રઃ૧૦) U [1] સૂત્ર હેતુ સૂત્રકાર મહર્ષિત્રીજા વ્રતની ભૂમિકાને સ્પષ્ટ કરવા હવે ચોરીસ્તેય ના સ્વરૂપને જણાવે છે.
0 [2] સૂત્ર મૂળઃ- સત્તાવાસંતેયમ્ 0 [3] સૂત્ર પૃથક-અ7 - મોવાનું તેમ
U [4] સૂત્રસાર-અણદીધેલું ગ્રહણ કરવું તે ચોરી, અર્થાત્ પ્રમાદથી અન્યની નહીં આવેલી વસ્તુ ગ્રહણ કરવી તે ચોરી-સ્તેય છે.] U [5] શબ્દ જ્ઞાનઃ
મહત્ત-નહીં દીધેલું માવા-ગ્રહણ કરવું
તેય-ચોરી U [6] અનુવૃત્તિ - પ્રમત્તયો- સૂત્ર-૭૩૮
U [7] અભિનવ ટીકાઃ-સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી ચોરીના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જો કે પાકિસૂત્ર-વૃત્તિમાં તો આસ્વરૂપ ઘણાં વિસ્તારથી કહેવાયું છે. પણ અહીં તેનો મુખ્ય અને મધ્યવતી સૂર વ્યકત કરવામાં આવેલ છે.
જવસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકમતી હોય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચૌર્ય બુધ્ધિથી લેવી તે તેય કહેવાય છે.
* अदत्त:- न दत्त इति अदत्त જ નહીં દીધેલ અણ દીધેલ તે અદત્ત.
$ જે દેવાય તે દત્ત પોતાની માનીને ગ્રહણ કરાયેલી ચેતન-અચેતન વસ્તુને દેવેન્દ્રરાજા-ગૃહપતિ-શધ્યાતરકે સાધર્મિક એ પાંચમાના કોઇપણ એક દ્વારા જો દેવામાં આપવામાં આવી હોય તો તે સ્ત્ર કહેવાય છે. અને તેનેજ [રિગૃહીતમે ગ્રહણ કરી શકાય છે. જો તે દેવેન્દ્રાદિ પાંચ માંના કોઈ થકી અપાયેલ ન હોય તો તે અદત્ત કહેવાય છે.
0 દેવેન્દ્રાદિ પાંચ માના કોઈ એ આપેલી હોવા છતાં જો ભગવાને આગમમાં [શાસ્ત્રમાં અનુજ્ઞા આપી ન હોય તો પણ તે અદત્ત જ કહેવાય છે. જેમકે અનેષણીય શવ્યા, આહાર,ઉપધિ વગેરે.
અહીંસૂત્રમાંનલખેલ હોવા છતાં શાસ્વેગ મચગાાન તેયમ્ એ પ્રમાણે જ સમજી લેવું * ચાર ભેદે અદત્તઃसामिजीवादत्तं तित्थयरऽदत्तं तहेव य गुरुहिं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org