________________
૧ ૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય
ઘારેલી દિશી માનથી વળી અધિક દિશી સ્થાનની વસ્તુ અણાવે મોકલે વળી યાદ ચૂકે વ્રતતણી શબ્દરૂપે દોષ સાધે પુદ્ગલોને ફેંકતા
દેશાવકાસિક વ્રત તણા એ દોષ પંચક સેવતા (૨) દિશાવકાશ વ્રત ભંગ કબીજાથી કાં મોકલી વચન આતિને બનાવી
શબ્દોથી ચીજ મગાવે અથવા અશબ્દ કે ફેક પુદ્ગલથી પાંચ જ દોષ થાશે U [10]નિષ્કર્ષ-આઅતિચારો બીજા શીલવ્રતના છે. વ્રતની શુધ્ધિ ઉપરાંત બીજો મહત્વનો મુદ્દો એ છે કે જો આ અગારી વતી પોતાના દોષોનું યથાયોગ્ય નિવારણ કરે તો તેના નિયમમાંદ્રઢતા આવવાની સાથે સંતોષ નું જયણાનું, ગૃધ્ધિ રહિતતાનું યથાયોગ્ય પાલન થાય છે. જો કે આ વ્રત દિગવિરતિનો અને વિશેષ કહીએતો બધાં વ્રતના સંપરૂપ હોવાથી સાચો નિષ્કર્ષ તો એટલોજ કહી શકાય કે જેમ આ વ્રત થકી અન્યવ્રતનો સંક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ વિશેષેવિશેષ સંક્ષેપ કરવા પડે છેલ્લે સર્વથા વિરમણ થકી મહાવ્રતી બનીને મોક્ષને પ્રાપ્ત કરે.
U S S T
(અધ્યાય -સૂત્ર:૨૦) 0 [1]સૂત્રહેતુ-અનર્થદંડવિરતિ નામના શીલવ્રતના અતિચારોને આ સૂત્ર થકી જણાવે છે
[2] સૂત્ર મૂળ-“શૌચમૌર્યાસનીસ્થાપિરોપગોષિક્ષત્તાનિ [3]સૂત્ર પૃથક-ન્દ્ર-વૌચ મૌર્ય-સમીક્ષ્યધર-
૩ોધત્વનિ 0 [4] સૂત્રસારઃ- કંદર્પ,કીકુ,મૌર્ય,અસીમસ્ય અધિકરણ, અને ઉપભોગનું અધિકત્વ એ ત્રીજા શીલવત અર્થાત્ અનર્થદંડ વિરમણ વ્રત નામે આઠમા વ્રત ના પાંચ અતિચારો છે]. U [5] શબ્દજ્ઞાન -
-રાગવશ થતું અસભ્ય ભાષણ. જોવ્ય-અસભ્ય ભાષણ સહભાંડ જેવી શારીરિક દુચેષ્ટા.
ઉર્ય-અસંબધ્ધ બકવાસ મસમીક્ષ્યાધિશRT-અવિચારી પણે પાપાધિકરણો ને આપવા. ૩૫મોપાધવાનિ- આવશ્યકતા થી અધિક ઉપભોગ્ય વસ્તુ રાખવી. U [6]અનુવૃત્તિ - (૧)વ્રતશીગુ પડ્યું પડ્યે યથાશ્રમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શહૂ #ક્ષા......... સૂત્ર ૭:૧૮ થી ગતિવારી: શબ્દ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ- ક્રમાનુસાર વ્રત તથા શીલોના અતિચારોને વર્ણવતા એવા સૂત્રકારે અહીં પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ ગ્રહણ કરીને કંદર્પાદિપાંચ અતિચારો અહીં જણાવેલા
*દિગમ્બર આજ્ઞામાં કન્દ્રપૌત્કૃધ્યમૌલમીસ્ત્રાધિકરણોપમાનર્થથરિ એ પ્રમાણે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org