________________
૧ ૨૧
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૬
ક્ષેત્રવૃધ્ધિ દોષ ચોથો પાંચમો હું હવે ભણું
મૃતિ ચૂકે વ્રત દિશાની દોષ પંચકને હણું (૨) મોહ થાય દિશા ભંગ તીરછો ઉંચ નીચ જે
ક્ષેત્ર વૃધ્ધિ સ્મૃતિ ભૂલ દિવ્રતે અતિચાર તે [10]નિષ્કર્ષ-સૂત્રકારમહર્ષિશીલવ્રતની શુધ્ધિ માટે દોષોની ગણના કરાવતા અત્રે પાંચ દોષોને જણાવે છે. તે દોષોના નિવારણ થકી શીવ્રતની શુધ્ધિ થાય છે. તદુપરાંત સ્મૃતિ અંતર્ધાન અતિચાર એક મહત્વની વાત કહી જાય છે કે જીવને કોઈપણ નિયમમાં સ્મૃતિ ભેશ થવો જોઈએ નહીં. સ્મૃતિ ભ્રંશ એ એક પ્રકારનો પ્રમાદ છે અને જીવ અપ્રમત થયા સિવાય કદાપી મોક્ષગમન કરી શકતો નથી માટે સર્વવ્રતમાં લાગુ પાડતા એવા અતિચારને ધ્યાનમાં લઈને અપ્રમત્તતા કેળવવા પ્રયત્ન શીલ થવું એજ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
OOOOOOO
(અધ્યાય -સૂત્રઃ૨૯) U [1]સૂત્રહેતુ: પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર દેશવિરતિકતના અતિચારોને જણાવે છે. U [2] સૂત્ર મૂળ-માનવનયોરન્દરૂપનુપતિપુત્રક્ષેપ:
[3] સૂત્ર પૃથક- નયન - Dધ્યપ્રયોગ - શબ્દ - કૃપાનુપાત- ક્ષેપ: U [4] સૂત્રસાર-આનયનપ્રયોગ પ્રખ્યપ્રયોગ,શબ્દાનુપાત,રૂપાનુપાત,અને પુગલ ક્ષેપએ પાંચ બીજા શીલવ્રત અર્થાત્ સાતમા વિરતિ વ્રતના અતિચારો છે
U [5] શબ્દશાનઃગાયન-નિયત મર્યાદા બહાર ના દેશ થી દ્રવ્યનું મંગાવવું. ષ્ય-નિયત મર્યાદા થી અધિક દેશમાં વસ્તુ મોકલવી. NI- ક્રિયા, પ્રવૃત્તિ-આ શબ્દ પૂર્વના બંને શબ્દો સાથે જોડવો] -ખાંસી,ખોંખારા વગેરે અવાજ [થકી બોલાવવું. -શરીર શરીરના અંગો કે કાયિક ચેષ્ટા થકી બોલાવવું અનુપાત -ફેંકવું શબ્દ અને રૂપ બંને સાથે જોડાયેલ શબ્દ છે પુરારક્ષેપ- કાંકરી કે ટેકું વગેરે નાંખીને [કોઈ ને બોલાવવું U [6] અનુવૃત્તિઃ- (૧)વ્રતશીóg પર્વે પબ્ધ યથાક્રમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડી ક્ષા..સૂત્ર ૭:૧૮ થી તિવારી: શબ્દ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા -બીજું શીલવ્રત કે જેદેશાવકાસિક અથવા દેશવિરતિ નામ થી ઓળખાય છે તેમાં વિશુધ્ધિ લાવવાના હેતુથી અહીં સૂત્રકાર મહર્ષિ પાંચ દોષોને જણાવે છે પૂર્વના સૂત્રોમાં કહ્યું છે તેમ અહીં પણ તિવાર શબ્દની અનુવૃત્તિ ચાલે છે અને વ્રત શો.. યથાશ્રમ માં જણાવેલ યથાર્ગમ ના અધિકાર મુજબ આ બીજા શીલવ્રતના અતિચારો છે
[૧]આનયન પ્રયોગ - નિયત ભૂમિ થકી બહારથી ઈચ્છિત વસ્તુ મંગાવવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org