________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૦ (૨) વ્રતોને શીલોમાં પાંચ કહ્યા જે અતિચાર તે
અનુક્રમે હવે ત્યાજય, તે દોષો વર્ણવાય છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ પ્રત્યેક વ્રતના અને શીલના અતિચારોને અંતે તેને તે સૂત્રોની સાથે સંયુકત પણે જ વર્ણવેલ છે માટે અત્રેતે વિષયક વિશેષ કંઈ નિષ્કર્ષ તારવેલ નથી.
T S T U M T U
(અધ્યયન-સૂત્રઃ૨૦) U [1] સૂત્રહેતુ- સ્થૂળપ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારોને જણાવે છે.
[2] સૂત્રઃમૂળ “વવધવચ્છાગતિરોપાનપાનનિકોષા: 0 [3]સૂત્ર પૃથફ-4ન્ય - વર્ષ - વિચ્છેદ્ર - તમારોપણ - મનપાનનિયા:
U [4]સૂત્રસારઃ- બંધ,વધ, છવિચ્છેદ,અતિભારારોપણ અને અનપાન નિરોધ [એપાંચ પ્રથમ અહિંસા વ્રત-સ્થૂળ પ્રાણાતિ વ્રતના અતિચારો છે]
U [5] શબ્દજ્ઞાનઃવન્ય-બંધ બાંધવા
વર્ષ-વધ,માર વિચ્છે-અંગ છેદન
તમારારોપણ- શકિત ઉપરાંત બોજો મુકવો તે મનપાનનિરોધ- સમયસર ભોજન-પાણી ન આપવા [6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશીવું પડ્યું પડ્યું યથામ-સૂત્ર. ૭:૧૨
(૨)શડ્ડા Iક્ષા..સૂત્ર. ૭:૧૮ તિવારી: શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- સૂત્રકાર મહર્ષિ એ પ્રારંભમાં પાંચ વ્રતોની ઓળખ આપી. આ સૂત્રથી તેના અતિચારોને જણાવે છે. સૂત્રનાક્રમના પ્રામાણ્યથી આ અતિચાર પ્રથમ એવા અહિંસા વ્રતના સમજવા કેમ કે સર્વપ્રથમ વ્રત અહિંસા અર્થાતણૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે તેથી પૂર્વ સૂત્ર ૭:૧૯ ના અધિકાર મુજબ આ પાંચે અતિચારો પણ પ્રથમવતના કહ્યા છે
[૧]બન્ધઃ- ત્રસ કે સ્થાવર જીવને બાંધવા,બંધન કે સંકડામણમાં નાખવા # કોઇપણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમાં જતા અટકાવવું અને બાંધવું તે બંધ.
gવશ્વ એટલે બંધન, કોઈપણ માણસ કે પ્રાણીને નિર્દયપણે બાંધવું તે બંધન છે તે પહેલા અણુવ્રત નો પહેલો અતિચાર છે.
છે ક્રોધથી બળદ આદિ પશુઓને કે અવિનીત પુત્ર આદિને અત્યંત મજબુતાઈ થી બાંધવા
-શ્રાવકે નિષ્કારણ કોઈ પ્રાણીને બાંધવા જોઈએ નહીં કારણવશાત્ પશુ કે પુત્રાદિને શિક્ષા કરવાની આવશ્યકતા હોય તો પણ નિર્દયતા કે કુરતા પૂર્વક બાંધવા જોઈએ નહીં
र संयमनं रज्जुदामकादिभिः [૨]વધઃ-૪ પરીણા,ચાબખા આદિ વડે ફટકા મારવા તે વધ
દિગમ્બર આમ્નાયમાં વન્યવષતિમા પળાનપાનનીયા: એ પ્રમાણે સૂત્ર રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org