SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણી કથાનક * * -- દેડકી તેમના પગ નીચે આવી મૃત્યુ પામી - વિરાધના યાદ કરાવતા X X = થાંભલા સાથે અથડાઈ મૃત્યુ પામ્યા. -X X જ્યોતિષ્ક દેવ થયા અત્યંત ક્રોધી હતા - * - X કૌશિક તાપસ નામે જન્મ્યા – ૪ – x 1 પામી સર્પ થયા. મમત્ત્વ ભાવથી આશ્રમનું રક્ષણ કરવા લાગ્યા. - * * * * * ભગવંત મહાવીરથી પ્રતિબોધ પામીને અપરાધ ખમાવીને ભક્ત પ્રત્યાખ્યાન અનશન કર્યું – × − x – સહસ્રાર કલ્પે દેવ થયા. - ૦ આગમ સંદર્ભ : - પારણે બાળમુનિ સાથે વહોરવા નીકળ્યા – x – ૪ - ચાલતા—ચાલતા એક × X બાળસાધુએ વારંવાર દેડકીની - તેઓ ક્રોધિત થઈ બાળસાધુને મારવા દોડ્યા. ત્યારે × - x = ત્યાંજ મૃત્યુ - ઠા ૩૯૨ની વૃ; સૂચ્પૃ. ૧૮૬; આવ.નિ. ૪૬૮ + ; કલ્પસૂત્ર—–ભગવંત મહાવીર ચરિત્ર-ઉપસર્ગ વર્ણન સંબંધી—વૃત્તિ; આવ.ચૂ૧-૫ ૨૭૮, ૨૭૯ X * . ૯૩ * - * - પોતાનો સમાધિ મૃત્યુ પામી ૦ બળદની કથા ઃ (આ કથા શૂલપાણી યક્ષના પૂર્વભવની કથા છે. ભગવંત મહાવીરના “વિહાર અને ઉપસર્ગાદિ ઘટના'' શિર્ષક હેઠળ આવે છે. ભગવંતે દીક્ષા પછી વિહાર શરૂ કર્યો. હજી પ્રથમ ચાતુર્માસ પણ થયું ન હતું તે પૂર્વે અસ્થિક ગ્રામે વિહાર કરીને ગયા ત્યાં શૂલપાણી યક્ષનો ઉપદ્રવ થયો. ત્યાં આ કથા વિસ્તારથી અપાયેલ છે. કથા જુઓ ભગવંત મહાવીર – ઉપસર્ગાદિ ઘટનામાં) અસ્થિક નામે ગ્રામનું નામ પહેલા વર્ધમાનક હતું. ત્યાં ધનદેવ નામનો કોઈ વણિક ૫૦૦ ગાડાઓ ભરીને જતો હતો. ત્યાં નીકટમાં વેગવતી નદી આવી. નદીના કીચડમાં ૫૦૦ ગાડા ખૂંચી ગયા. તેમાં એક બળદ ઘણો જોરાવર, ઉત્સાહી અને પાણીદાર હતો. તે બળદને મૂળપૂરી સાથે જોડી દીધો. તેણે બળપૂર્વક બધાં ગાડા કીચડમાંથી ખેંચી દીધા. તે બળદે શક્તિ બહારની તાકાત વાપરી હોવાથી તે બળદના સાંધા તુટી ગયા, બળદ પડી ગયો. તેથી ધનદેવે તે બળદને નજીકમાં રહેલા વર્ધમાન ગામના અગ્રેસરોને સોંપ્યો. ઘાસ-પાણીની વ્યવસ્થા કરી દીધી. - x − x − x - વર્ધમાન ગ્રામવાસીઓએ બળદની સાર—સંભાળ ન લીધી. તે બળદ જેઠ માસની અતિ ગરમીમાં ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો * - * બળદને સખત દ્વેષ થયો X-X— અકામ નિર્જરાથી મૃત્યુ પામી તે જ ગામના અગ્નિ ઉદ્યાનમાં શૂલપાણી યક્ષ થયો. * - – x − x – × – પૂર્વભવ જાણીને લોકોને મરકીના ઉપદ્રવથી વિડંબના આપવા લાગ્યો – ૪ – ૪ – ગ્રામજનોએ યક્ષની માફી માંગી - × મંદિર બંધાવ્યું. - - × - - ગચ્છા ૮૨ની વૃ; નંદી. ૧૦૯ની ૬; × – × - ભગવંત મહાવીર પધાર્યા – ૪ – ૪ - × શૂલપાણી યક્ષે ઘણાં જ ઉપસર્ગો ભગવંતને ચલિત ન કરી શકવાથી ક્ષમા માંગી – ૪ – × » X - X ઉપશાંત કર્યા થયેલા તે યક્ષે ભગવંતનો મહિમા કર્યો. ૦ આગમ સંદર્ભ :- = --
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy