SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતીર્થિક કથાનક ૧૦૯ મૂળ આદિ હરિત વનસ્પતિ ગ્રહણ કરી – ૪ – ૪ – કાવડ ભરી. – ૪ – ૪ - પાછા આવીને વેદિકા બનાવી – ૪ – ૪ – ગંગા સ્નાન કર્યું – ૪ – ૪ – આવીને અગ્રિ પ્રજ્વલિત કર્યો. અગ્રિની દક્ષિણ બાજુ સકથા, વલ્કલ, દીપ, શય્યા, ઉપકરણ, કમંડલુ, દારુદંડ સ્થાપ્યા. ત્યારપછી મધુ, ઘી અને ચોખાથી અગ્રિમાં હોમ કર્યો. – ૪ – ૪ – વૈશ્વદેવ તથા અતિથિની પૂજા કરી – ૮ – ૮ – સ્વયં ભોજન કર્યું. એ જ રીતે બીજી વખત દક્ષિણ દિશા પ્રોષિત કરી, ત્રીજી વખત પશ્ચિમ દિશા પ્રોષિત કરી, ચોથી વખત ઉત્તર દિશપ્રોષિત કરી, પૂર્વોક્ત વિધિએ સ્વયં ભોજન કર્યું. કોઈ દિવસે – ૪ – ૪ – શિવ તાપસને વિભંગ જ્ઞાન થયું – ૮ – ૮ – સાત દ્વિીપ અને સાત સમુદ્ર પર્યત જોવા લાગ્યો – ૪ – ૪ – હસ્તિનાપુરમાં બધે કહેવા લાગ્યો કે, – ૮ – ૮ – સાત દ્વીપ, સાત સમુદ્રપર્યત જ આ લોક છે, પછી લોકનો અંત થાય છે – ૪ – ૪ – ભગવંત મહાવીર સમોસર્યા – ૪ – ૮ – ૮ – ૪ – તેમણે અસંખ્યાતા હીપ-સમુદ્ર પર્વતનો બોધ આપ્યો – ૪ – ૪ – ૪ – પરંપરાએ આ વાત સાંભળીને શિવ તાપસ ભગવંત મહાવીર પાસે આવ્યો – ૪ – ૪ – ભગવંત મહાવીરથી તે તાપસ પ્રતિબોધ પામ્યો – ૮ – - તેણે દીક્ષા લીધી. – ૪ – ૪ – ૪ – યાવતુ – ૪ – ૪ – મોક્ષે ગયો. ૦ આગમ સંદર્ભ :ઠા ૩ર + વૃ ભગ. પ૦૬ થી ૫૦૮; ભગત પરની વૃ, આવ.નિ. ૮૪૬ + 4 આવ.૨.૧–૫. ૪૬૯; – ૪ – ૪ – ૦ શુક્ર પરિવ્રાજક કથા : | (આ કથા થાવસ્ત્રાપુત્ર શ્રમણ કથાની અંતર્ગતું કથારૂપે વિસ્તારથી આવી ગયેલ છે. અહીં માત્ર તેના પરિવ્રાજકપણાંનો કથાસાર રજૂ કરેલ છે.) તે કાળે, તે સમયે શુક્ર નામક પરિવ્રાજક હતો. જે ચારે વેદોમાં, ષષ્ઠિતંત્રમાં સાંખ્યદર્શનમાં નિપુણ હતો. યમ, નિયમ, શૌચમૂલક પરિવ્રાજક ધર્મથી યુક્ત હતો. દાનધર્મ, શૌચધર્મ, તીર્થ સ્નાનનો ઉપદેશ કરતો હતો. ભગવા વસ્ત્રો, ત્રિદંડ, કુંડિકા, કમંડલુ, છત્ર, છત્રાલિકા, અંકુશ, પવિત્રી, કેસરિકાએ ઉપકરણો લઈને ૧૦૦૦ પરિવ્રાજકોથી પરિવૃત્ત થઈને સૌગંધિકા નગરીના પરિવ્રાજક મઠે આવ્યો – ૪ – ૪ – સાંખ્ય મતથી પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો. – X - X – પર્ષદા નીકળી, સુદર્શન પણ આવ્યો – ૪ - x – શુક્ર પરિવ્રાજક સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરી – ૮ – – શૌચથી જ સ્વર્ગે જવાય છે, તેમ પ્રરૂપણા કરી – ૮ – – સુદર્શને શૌચમૂલક ધર્મ સ્વીકાર્યો. થાવચ્ચપુત્ર અણગાર પધાર્યા – ૪ – ૪ – સુદર્શનને વિનયમૂલક ધર્મ કહ્યો – ૪ – ૪ – ખરેખર શુદ્ધિ શૌચથી પણ – ૪ – ૪ – વિરમણથી થાય છે, તે સમજાવ્યું - ૪ – ૪ – પ્રતિબોધ પામી સુદર્શને શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy