SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આગમ કથાનુયોગ-૬ – ૮ – ચોરોએ ગામ ભાંગ્યું ત્યારે કોઈ સ્ત્રીને બાળકસહિત ચોરો ઉઠાવી ગયા – ૪ – ૪ – તે સ્ત્રીએ ત્યજેલ બાળકને કણબીએ પોતાની વંધ્યાપત્ની બંધમતીને આપ્યો. – ૮ – ૮ – ૮ – કાળક્રમે તે બાળક યુવાન થયો. તેની માતાને ચોર લોકોએ કોઈ વેશ્યાને વેંચી દીધી હતી – ૪ – ૪ – પ્રખ્યાત ગણિકા બની – ૮ – ૮ – ગોશંખીનો પાલક પુત્ર યુવાન થયો – ૪ – ૮ – – ગણિકાને ત્યાં જતા એવા તેણે પોતાની માતા સાથે જ ભોગ વિલાસ કર્યા – ૪ – ૪ – કુળ દેવતાની વાણીથી પોતાના અકાર્યનો ખ્યાલ આવ્યો – – ૮ – ૮ – પછી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પ્રાણામી નામક પ્રવજ્યા અંગીકાર કરી. તે વૈશ્યાપુત્ર હોવાથી વૈશ્યાયન કહેવાયો – ૪ – ૪ – વૈશ્યાયન તાપસની જરામાંથી જે જુઓ નીચે પડતી, તેને તે ફરી જટામાં મૂકી દઈ તેની રક્ષા કરતો હતો – ૪ – ૪ – – ગોશાલકે તેની મશ્કરી કરી – ૪ – ૪ – વૈશ્યાયન તાપસે તેના પર તેજોલેશ્યા છોડી. ત્યારપછી ભગવંત મહાવીરે શીતલેગ્યા છોડીને તેજલેશ્યાનો પ્રભાવ વિનષ્ટ કર્યો – ૪ – ૪ – ભગવંતની ઋદ્ધિ જોઈ વૈશ્યાયને તેમની પ્રશંસા કરી. ૦ આગમ સંદર્ભ:ભગ ૬૪૦; ભત્ત. ૧૧3; આવ.નિ. ૪૯૩ + આવ યૂ.૧–પૃ. ૨૯૭, ૨૯૮; આવામy. ૨૮૬; કલ્પસૂત્ર વૃત્તિ, - ૪ –– ૪ – ૦ ઇન્દ્રનાગ અન્યતીર્થિકની કથા : (આ સંપૂર્ણ કથા પ્રત્યેક બુદ્ધ ઇન્દ્રનાગ” કથામાં આવી ગયેલ છે. તેથી અહીં માત્ર તેની પરીચયાત્મક રજૂઆત કરેલી છે.) વસંતપુર (બીજા મતે જિર્ણપુર) નામે એક નગર હતું. ત્યાં ઇન્દ્રનાગ નામે એક બાળક હતો. મરકીનો ઉપદ્રવ થતાં તે બાળક એકલો જ બચ્યો. – ૪ – ૪ – ભિક્ષાથી આજીવિકા ચલાવવા લાગ્યો – ૪ – ૮ – સાર્થની સાથે રાજગૃહ જવા નીકળ્યો – ૪ – ૮ – અજીર્ણને કારણે તે જમ્યો નહીં ત્યારે સાર્થવાહને થયું કે, આ અવ્યક્તલિંગી – તપસ્વી લાગે છે – ૮ – ૮ – સાર્થવાહ સિવાય કોઈનું ભોજન તે લેતો ન હતો – ૪ – ૮ – લોકો કહેવા લાગ્યા કે આ એકપિડિક છે – ૪ – ૮ – પછી તેણે એક મઠ બનાવ્યો, પોતાનું મસ્તક મુંડાવ્યું, ભગવા વસ્ત્રો ધારણ કર્યા. લોકોમાં તે પરિવ્રાજક રૂપે પ્રખ્યાત થયો. ત્યારપછી તે રોજ કોઈપણ એક જ વ્યક્તિના ભોજનનો સ્વીકાર કરતો હતો. – ૪ – ૪ – ગૌતમસ્વામી સાથે એકપિંડિક અને અનેકપિંડિકપણાનો સંવાદ થયો – ૪ – ૪ – સત્ય સમજાતા – ૪ – ૪ – પૂર્વભવની સ્મૃતિ થઈ – ૪ – ૪ – ૪ – યાવતું તે પ્રત્યેકબુદ્ધ થયા. – ૪ – ૪ – દેવતા અર્પિત સાધુવેશ ધારણ કર્યો – ૪ – ૪ – મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :આય. યૂ.. ૧૨, ૧૩૪, ૧૩૯; આયા. ૧૩૯ આવ.નિ. ૮૪૭ + 4
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy