________________
શ્રમણ કથાઓ
૧૩૧
હાં, કરે છે.
હે ભગવન્! અચિત્ત હોવા છતાં પણ ક્યા પુદ્ગલો અવભાસ કરે છે – યાવત્ – પ્રકાશ કરે છે ?
હે કાલોદાયી ! ક્રોધિત અણગારની તેજોલેશ્યા નીકળીને દૂર જઈને પડે છે, દેશમાં જઈને તે દેશમાં પડે છે, જ્યાં-જ્યાં તે પડે છે, ત્યાં-ત્યાં તે અચિત્ત પુદ્ગલ અવભાસ કરે છે – યાવત્ – પ્રકાશ કરે છે. તે કારણે તે અચિત્ત પુદ્ગલ પણ અવભાસ કરે છે - યાવત્ – પ્રકાશ કરે છે. ૦ કલોદાયીનું નિર્વાણ :–
ત્યારપછી તે કાલોદાયી અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદના નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને ઘણાં બધાં ઉપવાસ, છઠ, અઠમ કરીને – યાવત્ – પોતાના આત્માને ભાવિત કરતો એવો કાલાસ્યવસિયપુત્ર (અણગાર)ની માફક – યાવત્ - સર્વદુઃખોથી મુક્ત થયા. (કથા જુઓ કાલાસ્યવેષિપુત્ર).
હે ભગવન્! તે એ પ્રમાણે છે. એ પ્રમાણે છે. ૦ આગમ સંદર્ભ :ભગ. ૩૭૭ થી ૩૮૦, ૭૪૪;
–– – ૪ – © આનંદ (આણગાર) કથા :
ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. ગોશાળાએ તેને લોભીવણિકના દષ્ટાંત દ્વારા પોતાની શક્તિની વાત કરેલી.
(આનંદ Wવીર (અણગાર)ની કથા ગોશાલકની કથા અંતર્ગત પૂર્વે આવી ગયેલ છે. ત્યાં જોવી.) – – આગમ સંદર્ભ :ઠા. ૧૦૦૦ની વૃ ભગ. ૬૪૫ થી ૬૪૮;
કલ્પસૂ. ૧૯–4; – ૪ – ૪ – © સર્વાનુભૂતિ કથા :–
ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. જ્યારે ગોશાલકે ભમહાવીર સામે આક્રોશયુક્ત ભાષા વાપરી ત્યારે તેમણે ગોશાળાનો પ્રતિવાદ કર્યો હતો. પરિણામે ગોશાળાએ ક્રોધિત થઈ તેના પર તેજોલેશ્યા છોડી, તેમને બાળીને ભસ્મ કરી નાખેલા. જે કાળધર્મ પામીને સહસ્ત્રાર કલ્પ દેવતા થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મોક્ષે જશે.
(સવનુભૂતિ અણગારની કથા “ગોશાલક કથા” અંતર્ગતું આવી ગયેલ છે. તેથી ત્યાં જોઈ લેવી) ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૦૦૦ની વૃ;
ભગ. ૬૫૧, ૬૫૬, ૬૫૭; કલ્પ સૂ. ૧ત્ની
© સુનક્ષત્ર કથા -
ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. જ્યારે ગોશાલકે ભ૦ મહાવીર સામે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org