________________
૧૪૮
આવ.નિ. ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની વૃ;
આવ.યૂ.૧૫ ૨૨૦; તિત્વો. ૬૦૨ થી ૬૧૬;
X
૫. સુદર્શન બળદેવ પરીચય :
જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુદર્શન નામે પાંચમાં બળદેવ થયા. તેમનો જન્મ અશ્વપુરનગરીના રાજા શીવની પત્ની રાણી વિજયાની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૪૫ ધનુષુ હતી. તેઓ પાંચમાં વાસુદેવ પુરિષસીંહના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ લલિત હતું. પુરિસસીંહ વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. સત્તર લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી મોક્ષે ગયા. તેઓ ભગવંત ધર્મના શાસનમાં થયેલા.
X
— સુદર્શન બળદેવ કથાનક :- પુરુષસીંહ વાસુદેવ પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ :
ઠા. ૮૧૧ થી ૮૧૩;
આ.નિ. ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.નિ. ૪૧૯, ૪૨૦ની રૃ.
આવ.યૂ.૧૫. ૨૨૦;
આવ.યૂ. ૧-૫ ૨૨૦; તિસ્થો. ૫૧૭, ૫૭૭, ૬૦૨-૬૧૫;
૭. નંદન બળદેવ પરીચય :
X - X
Jain Education International
૬. આનંદ બળદેવ પરીચય :
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આનંદ નામે છટ્ઠા બળદેવ થયા. તેમનો જન્મ ચક્રપુરના મહાશીવની પત્ની રાણી વેજયંતીની કુક્ષીથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૨૯ ધનુષુ હતી. તેઓ છઠ્ઠા વાસુદેવ પુરુષપુંડરીકના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ વરાહ હતું. પુરુષપુંડરીક વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. ૮૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને મોક્ષે ગયા. તેઓ ભગવંત અરનાથ અને ભગવંત મલ્લિનાથના શાસનકાળના અંતરમાં થયેલા. (તીર્થોદ્ગાલિતમાં છઠ્ઠા બળદેવનું નામ નંદી બતાવેલ છે.)
આગમ કથાનુયોગ-૨
-૦- આનંદ બળદેવ કથા :— પુરુષપુંડરીક વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :
-
ઠા. ૮૧૧ થી ૮૧૩;
સમ. ૩૨૨, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫ આવ.નિ. ૪૦૨, ૪૦૭, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫;
આવ.નિ. ૪૧૯, ૪૨૦ની રૃ.
આવ ભા. ૪૦, ૪૧; આવ..પૃ.પૃ. ૨૩૭-૨૪૦;
- x
આવ.ભા. ૪૦, ૪૧;
આવમ.વૃ.પૃ. ૨૩૭-૨૪૦;
સમ ૩૨૨, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ ભા. ૪૦, ૪૧; તિત્વો. ૬ ૦૬;
X
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નંદન નામે સાતમાં બળદેવ થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org