________________
તીર્થકર ચરિત્ર–ભૂમિકા
૩૫
ધર્મવચાતુરંત ચક્રવર્તી, ભગવંત આદિ અનેકવિધ સંબોધનોથી સંબોધાતા હોય છે.
પ્રત્યેક ઉત્સર્પિણી કે અવસર્પિણીના કાળચક્ર દરમિયાન ભારત અને ઐરાવત ક્ષેત્રમાં ચોવીશ–ચોવીશ તીર્થંકરો થાય છે. જેમાંના એક તીર્થકર સુષમદુષમા કાળમાં અને ત્રેવીસ તીર્થકરો દુઃષમસુષમાં કાળમાં થતા હોય છે. સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાં ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ એકસો સીતેર તીર્થકરોનું અસ્તિત્વ હોય છે. ફક્ત જંબૂતીપમાં જ ઓછામાં ઓછા ચાર તીર્થકર અને વધુમાં વધુ ચોત્રીશ તીર્થકર હોય છે.
ચોવીશ તીર્થકરોમાં પહેલા અને છેલ્લા તીર્થકરમાં સર્વવિરતિ ધર્મની પ્રરૂપણા પાંચ મહાવ્રત તથા અચલકત્વરૂપે અને મધ્યના બાવીશ તીર્થકરો તથા મહાવિદેહ ક્ષેત્રના સર્વ તીર્થકરો સર્વવિરતિ ધર્મ ચતુર્યામ તથા સચેલકત્વરૂપે પ્રરૂપે છે. જો કે દેશવિરતિ અર્થાત્ ગૃહસ્થધર્મ તો સર્વેમાં બાર વ્રત રૂપે જ હોય છે.
તીર્થંકર પરમાત્મા સંબંધિ આ અતિ સંક્ષિપ્ત ઓળખ અહીં રજૂ કરી છે. વિશેષ કથન તેમના–તેમના ચરિત્ર કથાનકોમાં જોવું.
(તીર્થંકર પરમાત્મા વિષયક માહિતી સ્રોતના આગમ સંદર્ભ) આયા. મૂ. ૫૧૦ થી ૫૧૩; આયા.મૂ. ૧–
આયા.નિ. ૧–ગ્ન સૂય ચૂy.3;
સૂય.મૂ.૧૮–4;
સૂય નિ– ઠા. મૂ.૨૮૦, ૩ર૧;
ઠામૂ. ૧૧૬–વૃ. સમ. મૂ. ૫૪, ૧૧૦, ૨૭૧, ૩૪૬, ૩૫૪, ૩૭૪; ભગ. મૂ. ૫, ૪૨૦, ૫૧૮, ૧૯, ૬૦૧, ૭-૫, ૭૯૯, ૮૦૦; ભગમૂ.૪–વૃ; નાયા. ૫, ૪૬, ૨૩, ૭૬ થી ૭૯, ૮૧, ૯૬ થી ૧૦૮; પા . ૩૪, ૪૪; ઉવ ૩૪;
દેવિંદ. ૨૩૯; બુ. ભા. ૬૩૬૯,
બુ.ભા. ૧–વું; વિવ.ભા. ૪૩૫૦, ૪૬૮૩;
જીત.ભા. ૪૬૯; આવ. નિ. ૭૫, ૯૦ થી ૯૨, ૨૧૨ થી ૨૨૦, ૨૩૬, ૨૫, ૨૯૧, ૨૯૨, ૫૪૦, ૫૪૧, પ૭૧, ૫૭૭, ૭૪ર;
આવ.ભા. ૧૦૦; આવ યૂ. ૧–. ૮૫, ૧૩૧, ૧૩૫ થી ૧૫૧, ૧૮૧, ૨૩૫, ૨૩૯, ૨૫૦ થી ૩૨૫, ૩૩૦, ૩૩૧;
-ર-પૂ. ૬૨, ૨૫૮; ઉત્ત. ૮૫૮, ૮૫૯, ૧૧૫૬,
નંદી ૧૮, ૧૯, મૂ.૧–પૃ. કલ્પ.મૂ. ૧૫ થી ૧૭–વૃ.
–– – – – –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org