SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આગમ કથાનુયોગ-૧ (૭) ઉત્ત.મૂ. ૯૭૮–. (૮) ઉત્ત.ચૂં.. ૨૦૭; ૦ ભઋષભની ગણઘર – આદિ સંખ્યા : –૦- કૌશલિક અર્હત્ ઋષભદેવને ગણધર આદિ આ પ્રમાણે થયા– ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધર હતા. -ઋષભસેન પ્રમુખ ૮૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. -બ્રાહ્મી સુંદરી આદિ ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. - શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. - સુભદ્રા વગેરે ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. (તીર્થ પ્રવર્તન સમયે મુખ્ય શ્રાવિકામાં સુંદરીનું નામ હતું. જુઓ સાવરચક્ર નિર્વત્તિ ૩૪૩ની વૃત્તિ) – જિન ન હોવા છતાં જિન સમાન સર્વાસર, સંયોગવેદી જિન-ભગવંતની માફક યથાર્થ પ્રતિપાદન કરનારા ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ ૪૭૫૦ની સંપદા થઈ – અવધિજ્ઞાની મુનિયોની ઉત્કૃષ્ટ સંપદા નવજાર ની થઈ. -વીસ હજાર જિન (કેવળજ્ઞાની) અને ૨૦,૬૦૦ વૈક્રિય લબ્ધિધારી શિષ્યોની સંપદા થઈ. - વિપુલમતિ મન:પર્યવજ્ઞાનિયોની ઉત્કૃષ્ટ સંપદા ૧૨,૬૫૦ની થઈ. - વાદકલા નિપુણ શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા પણ ૧૨,૬૫૦ની થઈ – કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા તથા પછીના આગામી ભવે સિદ્ધ થનારા એવા અનુત્તર વિમાને ઉત્પન્ન થયેલા શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા ૨૨,૯૦૦ હતી. -ભગવંતના ૨૦,૦૦૦ શ્રમણો અને ૪૦,૦૦૦ શ્રમણીઓ એમ કુલ ૬૦,૦૦૦ અંતેવાસીઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા. -ભગવંત ઋષભને બે પ્રકારની અંતકર ભૂમિ થઈ :- ૧. યુગાન્તર અને ૨. પર્યાયાન્ત કર. યુગાંતકર ભૂમિ (મોક્ષમાર્ગ) અસંખ્ય પુરુષ સુધી ચાલુ રહી અને પર્યાયાંતકર ભૂમિ તો અંતમુહૂર્તમાં ચાલુ થયેલી. કેમકે મરૂદેવામાતાએ પ્રભુને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયાના અંતમુહૂર્તમાં જ અંતકૃત્ કેવલિપણું પ્રાપ્ત કરેલ. –ષભ અર્પના અનેકાનેક અનગાર શિષ્યોમાં કેટલાંક એક માસના દીક્ષા પર્યાય વાળા હતા – યાવત્ – (ઉવવાઈ સૂત્રના વર્ણન અનુસાર) તે બધાં શિષ્યો ઉર્ધ્વજાનું, મસ્તક નમાવેલા, ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. ઉપરોક્ત બોલ સંગ્રહના આગમ સંદર્ભ :મુખ્યત્વે – (૧) જે ૪૪ (૨) કલ્પ.મૂ. ૨૧૩ થી ૨૨૬, – ૪ –– » – ભગવંત ઋષભનું વિસ્તૃત કથાનક પૂર્ણ થયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy