________________
અધ્યયન ૨ ફનાશ
૧
શ્રીસુધ સ્વામી પછી કહેવા લાગ્યા :
મનુષ્યજન્મ મળવા દુર્લભ છે, અને એક વાર ગયેલી પળ પાછી ફરતી નથી. મૃત્યુ તે ખાલ્ય, યાવન ક જરા એ કાઈ પણ અવસ્થામાં ગમે ત્યારે આવીને ઊભું રહે છે. માટે તમે બધા સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા વેળાસર પ્રયત્ન કરે !
(૧) મૂળ: વૈયારુિચ । તેના બે અર્થ થાય. વૈરિછ તેમજ વૈતાઢીય । આ અધ્યયન વૈતાલિક છંદમાં છે એટલે વૈતાજીય અથ પણ એસે; તેમજ વિ. વિલ્ડ્રન ‘કમના નાશ' એ આ અધ્યયનના વિષય છે, એટલે વૈદિ અર્થાં પણ બેસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org