________________
જુદા જુદા વાદો
૧
વિષ્ણુ નં૦ ૪: સંવરના મૂળ અર્થ જૈન પિભાષામાં, ‘કર્માંને આત્મામાં દાખલ થતાં રોકવાં એવા થાય છે. કંધનની જૈન કલ્પના એવી છે કે, શુભ અશુભ પ્રવૃત્તિઓ વખતે કરજ આત્મા તરફ ખેંચાય છે અને ત્યાં તેલવાળા શરીર ઉપર ધૂળ ચાટે તેમ ચાટી જાય છે. કર્મો આત્મામાં દાખલ થાય તેને આસ્રવ કહે છે. અને તે આસ્રવને શકવા તેનું નામ સવર. ઉપર જણાવેલી સમિતિરૂપ સમ્યક્ પ્રવૃત્તિથી, તથા સમજપૂર્વક મન વાણી અને કાચાને ઉન્માર્ગે થી કવારૂપી ગુપ્તિ (રક્ષણ) થી, ક્ષમા, માદવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય રૂપ ધથી, જીવનશુદ્ધિમાં ઉપયાગી થાય તેવા તાત્ત્વિક ચિંતનથી (અનુપ્રેક્ષા), ધર્મ માર્ગમાં ટકી રહેવા અનેક ખંધને ખંખેરી નાખવા સમભાવપૂર્વક આચરેલી તિતિક્ષાથી (પરિષહ), તથા આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાના પ્રયત્નરૂપ ચારિત્રથી સવરસિદ્ધ થાય છે. જીઆ તત્ત્વાર્થ સૂત્ર અ. ૯, સૂત્ર ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org