________________
જુદા જુદા વાદો
જંગમ॰ એ અમુક ચેકસ કારણાને લીધે હાય છે, બાકી બધાં જ જીવભાવે સમાન છે. તેમાંય જગમ પ્રાણીએ વિષે તે આ સ્પષ્ટ સમજાય એવું છે. એટલે, પેાતાની જેમ કાઈને દુ:ખ નથી ગમતું, માટે કાઈની હિંસા ન કરવી. અહિંસાને સિદ્ધાંત તે આ જ છે. માટે મુમુક્ષુએ ચાલવામાં, સૂવા મેસવામાં તથા ખાવાપીવામાં સતત જાગૃતિભેર સંયમી ને નિરાસક્ત રહેવું તથા માન, ક્રોધ માયા તે લેાભ તજવાં.૨ આ પ્રમાણે સમ્યક્ આચારવાળા થઈ, તથા કમ્પ આત્માને ન લેપે એ સારુ અહિંસા, સત્યાદિ પાંચ મહાત્રતા રૂપી સંવર૪ ( એટલે કે છત્ર ) દ્વારા સુરક્ષિત બનવું; અને એમ કરી કમબંધનના આલેકમાં પવિત્ર ભિક્ષુએ પૂર્ણતા પ્રાપ્ત કરતા સુધી રહેવું. [૮–૧૩]
આમ કહી શ્રીસુધ`સ્વામી થેાભ્યા.
૧. જૈન પરિભાષામાં સ્થાવરજ’ગમ જોડકાને માટે ત્રસંસ્થાવર એવા પ્રયાગ છે. ક્ર્મ એટલે ત્રાસ થતાં નાસી જઈ શકે તેવા જગમ.
૨. મૂળ શબ્દો હર્ષ, વન, બૂમ, મધ્યશ્ય ( આખા સસારમાં બધામાં રહેલા ). જીઆ ૧. ૧. ૨ - ૧૨; ૧. ૨. ૩ ૨૯. ૩. મૂળ : સમિત, એટલે કે ‘સમિતિ'એ યુક્ત અમુક પાંચ વિવેકયુક્ત સમ્યક્ પ્રવૃત્તિઓને જૈન પરિભાષામાં સમિતિ કહે છે. (સમ્-સમ્યક્ રીતે ચાલવું તે.) જીઓ પ્રકરણને અંતે ટિપ્પણ
ત. ૩.
૪. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org