________________
७२
મહાવીરસ્વાસીને સમધમ
એમાંના
કીડા જેવા એ અમેધ લેાકા વધારે ને વધારે અંધારામાં ખૂચ્ચે જાય છે. [૧૪] વળી ખીન્ન કેટલાક કહું. કેટલાક કહે છે, ‘છ તત્ત્વા છે : પાંચ આત્મા. અને તે બધાં શાશ્વત છે. થતા નથી. અને જે વસ્તુ અસત્ છે એ ઉત્પન્ન જ ક્યાંથી થાય ? આમ બધા પદાર્થો સથા નિત્ય છે.’૧ [૧પ-૧૬] અને કેટલાક દેઢડાવા મૂર્ખા કહે છે, ક્ષણે ક્ષણે ઊપજતા તે નાશ પામતા રૂપાદિ પાંચ સ્કંધાર સિવાય બીજો એક (આત્મા જેવા) પદા
છે જ નહિ
6
નથી; પછી એ હેતુવાળા છે કે હેતુ વિનાના છે, બધાંથી ભિન્ન છે કે એકરૂપ છે, એવા કશી જાતનેય વાદ જ શે! ? પૃથ્વી, પાણી, તેજ અને વાયુ – આ ચાર ‘ધાતુએનું’ૐ રૂપ (એટલે કે શરીર, તેમજ આ સંસાર) બનેલું છે. ’૩ [૧૭–૧૮]
જ ન હેાચ, તથા સાંખ્યવાદીના કહ્યા પ્રમાણે આત્મા પાપ કે પુણ્ય કરતા જ ન હોય, તેા કાઈ સુખી અને કોઈ દુ:ખી એવા બેટ્ટવાળું આ જગત શી રીતે ઘટી શકે ?
ભ્રમ-વાદે તને
મહાભૂત ને એકેને નાશ
૧. મૂળમાં આ
વાદનું નામ નથી. નિયુક્તિકાર આને આત્મવાદી કહે છે. ટીકાકાર તેને શૈવાધિકારી (વૈશેષિક) કે સાંખ્ય મત હાવાનું જણાવે છે.
૨. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨.
"
૩.
ધારણા કરે છે, પાષે છે, માટે તે તત્ત્વા ધાતુ '
કહેવાય છે.
૪. મૂળમાં આ મતનું નામ નથી. નિયુક્તિકાર એ બંને શ્લાકમાં વર્ણવેલા વાદને ‘અફલવાદ’ એવું એક જ નામ આપે છે. ટીકાકાર ૧૭મા શ્લેાકના વાદને ૌદ્ધ અને ૧૮મા ‘ઔવિશેષ ’તરીકે ઉલ્લેખે છે.
શ્ર્લાકના વાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org