________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ વેતાંબરમાં પણ સ્થાનકવાસી સંપ્રદાયવાળા દશ પ્રકીર્ણો તથા છઠ્ઠા છેદસૂત્રને અને પિંડનિયુક્તિને પ્રમાણભૂત નથી માનતા. તેમના ધર્મગ્રંથની સંખ્યા એ હિસાબે ૩૨ છે.
૧. એ સંપ્રદાય મૂર્તિપૂજાના વિરોધમાંથી ઉદ્ભવેલો. ઈ. સ. ૧૪૭૪ ના અરસામાં અમદાવાદના લેકશાહે પ્રતીમાપૂજનનો વિરોધ કર્યો. અને ત્યાર બાદ તેમના પંથના ફાંટા તરીકે સ્થાનકવાસી કે ઢિયા સંપ્રદાય ઊભું થયું. લોકાશાહ તો વ્યવહારસૂત્રને પણ આગમગ્રંથ તરીકે નહેતા સ્વીકારતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org