________________
ઉપદ્યાત (૫) બૃહત્કલ્પસૂત્રઃ સાધુઓ અને સાધ્વીઓ માટેના
વિધિ. (૬) પંચકલ્પ (પંચક૫): ઉપર પ્રમાણે. કેટલાક જિતકલ્પને
છઠું છેદસૂત્ર કહે છે.
૨ સૂત્રો
(૧) નંદીસૂત્ર: જ્ઞાનના પાંચ પ્રકારનું વર્ણન. (૨) અનુગદ્વારસૂત્ર (અનુગદાર) વિદ્યાસર્વસ્વનું વર્ણન.
૪ મૂલસૂત્ર (૧) ઉત્તરાધ્યયન (ઉત્તરજઝયન): સિદ્ધાંત ઉપર કથાઓ
દષ્ટાતો, ઉપમાઓ, સંવાદ અને ઉપદેશે. આવશ્યક ( આવસ્મય ): દિનચર્યાને આવશ્યક
વિધિઓ ઈત્યાદિ. (૩) દશવૈકાલિક (દશયાલિય)ઃ સાધુજીવનના નિયમે. (૪) પિપ્પનિર્યુક્તિ (પિંડનિજજુત્તિ ): સાધુઓએ દાન
સ્વીકારવાના વિધિ. કેટલાક તેને ઘનિર્યુક્તિ પણ કહે છે.
આ ૪૫ ઉપરાંત બીજા ર૦ પ્રકીર્ણ, ૧૨ નિર્યુક્તિ અને બીજા કેટલાક ગ્રંથો ઉમેરીને એકંદરે ૮૪ ધર્મગ્રંથની ગણના પણ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org