________________
ઉપોદઘાત (૬) જખ્ખદીપ પ્રાપ્તિ (જબુદીવપત્તિ)ઃ જંબુદ્દીપનું
અને પ્રાચીન રાજાઓનું વર્ણન. (9) ચંદ્રપ્રજ્ઞપ્તિ (ચન્દપન્નત્તિ) : ચંદ્ર અને ગ્રહનક્ષત્રોનું
વર્ણન. (2) નિરયાવલીઃ જે દશ કુમારે ઓરમાન ભાઈ રાજા કુણિક
સાથે મળી, પિતાના દાદા વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધમાં ઊતર્યા, માર્યા ગયા, અને નરકમાં ઊપજ્યા, તેનું વર્ણન. કલ્પાવર્તાસિકા (કપાવદંસિઆઓ): એ જ રાજાના પુત્રે સાધુ થયા અને વિવિધ સ્વર્ગમાં ગયા,
તેનું વર્ણન. (૧૦) પુષ્પિકાઃ (પુષ્કિઆઓ): જે દેવોએ મહાવીરની પૂજા
કરી તેમના પૂર્વજન્મની કથાઓ. (૧૧) પુષ્પચૂલિકા (પુષ્કલિઆ): ઉપરના જેવી જ
કથાઓ. (૧૨) વૃષ્ણિદશાઃ (વહિદસાઓ): તીર્થંકર અરિષ્ટનેમિએ
વૃષ્ણિવંશના દશ રાજાઓને જૈન ધર્મમાં આપ્યા એની કથા.
૧૦ પ્રકીર્ણ (૧) ચતુ શરણ (ચરણ) : પ્રાર્થના અને પ્રાયશ્ચિત્ત વિષે.
આતુરપ્રત્યાખ્યાન (આઉરપચ્ચકખાન): જ્ઞાનીઓના અંત સમયના પ્રયત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org