________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ શલાકા પુરુષોની જીવનકથા; ઔષધ; સંગીત, વાવ આદિ કલાઓ અને ધર્મક્રિયાઓલોક, ધર્મક્રિયા
અને ગણિત. (૪) ચૂલિકા : તે ટીકા જેવી છે. દિગંબરને મતે તેમાં
જળ થંભાવવાની, તેમાંથી પાર નીકળવાની, અગ્નિને ખાવાની, મંત્રસાધનાથી દૂર દેશ જઈ શકવાની, ચમત્કારો કરવાની, સિંહ, હાથી વગેરેનું રૂપ ધારણ કરવાની, વનસ્પતિ અને ધાતુનાં રૂપ બદલવાની અને આકાશમાં ઊડવાની વગેરે જુદી જુદી સિદ્ધિઓ મેળવવાની વિદ્યાઓનું વર્ણન છે.
૧૨ ઉપાંગો ' (૧) ઔપપાતિક (ઓવવાય) : મહાવીરનાં દર્શને કેણિક
રાજા ગયેલ તેનું અને દેવલોકમાં જન્મ કેમ
પામી શકાય તેનું વર્ણન. (૨) રાજપ્રશ્રીય (રાયપણુઈ જજ) : પાર્શ્વનાથના અનુયાયી
કેશિએ, પ્રદેશ રાજાને જૈનધર્મમાં આર્યો; પછી તે સૂર્યાભ નામનો દેવ થયો અને તેણે મહાવીરનું સન્માન
કર્યું તેની કથા. (૩) જીવાભિગમ : જગતનું અને તેમાં વસતા જીવોનું વર્ણન. (૪) પ્રજ્ઞાપના (પન્નવણું) : જીવનાં રૂપ, ગુણ વગેરે અનેક
બાબતોનું વર્ણન. (૫) સૂર્ય પ્રાપ્તિ (સૂરિયપત્તિ)ઃ સૂર્ય અને ગ્રહનક્ષત્રનું
વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org