________________
પરિશિષ્ટ ૧ શ્વેતાંબરના ૪૫ આગમ ગ્રંથ
૧૧ “અંગ પ્રથા (૧) આચારાંગ સૂત્ર (આયારાંગ): સાધુઓના આચાર વિષે. (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (સૂયગડાંગ): આ ગ્રંથ પોતે જ. (૩) સ્થાનાંગ સૂત્ર (ઠાણગ): જૈન ધર્મનાં મૂળતની ગણના
અને વ્યાખ્યા. (૪) સમવાયાડગ સૂત્રઃ
+ (૫) વ્યાખ્યાપ્રજ્ઞસ્વંગ (વિયાહપત્તિ)ઃ સંવાદ અને કથાઓ
દ્વારા ધર્મજ્ઞાનને ઉપદેશ. (૬) જ્ઞાતાધર્મકથાગ (નાયાધમ્મકહાઓ) : કથાઓ અને
ઉદાહરણ દ્વારા ધમને ઉપદેશ. *(૭) ઉપાસકદશાંગ (ઉવાસગદસાઓ): જૈન ધર્મના ૧૦
ઉપાસકનાં જીવન. * આ સૂત્રને અનુવાદ આ ગ્રંથાવલીમાં પ્રસિદ્ધ થયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org