SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત છે. પરંતુ તેથી તેનું વાચન અરસિક બને તેવું નથી. આ ઉપઘાતમાં પરવાદીઓને ઘેડે ઘણો પરિચય મેળવી લીધા પછી તો તે ચર્ચા વળી વધુ રસિક થઈ પડવાનો સંભવ છે. મહાવીર ભગવાનના સાચા અણુની કિંમત તો તેથી જ આંકી શકાય તેમ છે તે ઉપર જણાવી આવ્યા છીએ. સન્મતિતર્કના કર્તાએ તો પિતાના પુસ્તકને અંતે જિનવચનને પ્રણામ કરતાં એ વસ્તુને જિનવચનની વિશિષ્ટતારૂપે જણાવી છે. પરવાદીઓની જાળમાંથી પ્રજાને બચાવી, તથા તેમના સિદ્ધાંતને સમન્વય બતાવી, જિન સિદ્ધાંત લેકની અને તે વાદીઓની પોતાની ઓછી સેવા નથી બજાવી. એટલે આપણે પણ સન્મતિકારના - શબ્દોમાં જ ભક્તિભાવે જિન સિદ્ધાંતને આપણા પ્રણામ નિવેદિત કરી, આ પ્રસ્તાવના પૂરી કરીએ. भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ॥ સન્મતિ ૬૬ . -~-મિથ્યાદર્શનના સમુહરૂપ, અમૃત આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસે સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર હો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy