________________
મહાવીરસ્વામીના સચમધમ
અહિંસામાં અનેક ધર્માં માનતા હાવા છતાં, એકલા જૈન ધર્મમાં જ પ્રવૃત્તિનું ક્ષેત્ર ઘટાડતા જવાનું, મુસાફરીની દિશા નિયત્રિત કરવાનું, તેમજ ઉપભોગપભાગની વસ્તુઓ નિયત કરવાનું – એવાં વ્રતા માલૂમ પડે છે.
-
૧૦
અંતમાં આ અનુવાદ વિષે બે ખેલ કહેવાની જરૂર છેઃ
આ અનુવાદ કરવામાં પ્રે. જેકેાખીના અનુવાદ તેમજ પડિત . ખેચરદાસે ‘પુરાતત્ત્વ’ત્રૈમાસિકમાં લખેલા લેખાને ઘણા ઉપયાગ કર્યાં છે, તેની અત્રે નાંધ લેવી આવશ્યક છે, છતાં ઘણી જગ્યાએ યાગ્ય લાગતા જુદા અર્થા પણ કર્યાં છે; પરંતુ તે સબળ લાગતાં પ્રમાણાને આધારે જ કર્યો છે. ચેાગ્ય સ્થળાએ તેાંધ તથા ટિપ્પણે પણ આપ્યાં છે. તે વાચકને ઉપયાગી થઈ પડશે એવી આશા છે. આ સૂત્રનાં અન્ય ગૂજરાતી ભાષાંતરે થયાં જાણુમાં નથી. સૂત્રકૃતાંગની ટીકાના સળંગ અનુવાદ પાંચ ભાગમાં બહાર પડયો છે, પરંતુ તે સૂત્રકૃતાંગસૂત્રનેા અનુવાદ નથી. જૂની ટીકાઓમાં ટીકાકાર સૂત્રને સળંગ અ કદી નથી આપતા પરંતુ અમુક અમુક શબ્દો ઉપર વિવેચન કરે છે. ઉપર જણાવેલા અનુવાદમાં ટીકાના અર્થ પ્રમાણે સૂત્રની નીચે શબ્દા પણુ આપ્યા હોત, તેા વાચકવર્ગીને તે પુસ્તક કાંઈક ઉપયાગી થઈ પડત. ટીકાના અનુવાદ વગેરે વિષે અહીં કશું કહેવાની આવશ્યકતા નથી.
શરૂઆતમાં જ જણાવ્યું હતું તેમ, સૂત્રકૃતાંગમાં મેક્ષાની સાથે સાથે જ પરવાદીઓના વાદીનું ખંડનમંડન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org