________________
૧૪
મહાવીરસ્વામીનો સયમયમ
વહારી લઈને પણ્, શારીરિક ક્રિયાની શુદ્ધિઅશુદ્ધિ ઉપર પણ વાચિક અને માનસિક ક્રિયા જેટલા જ ભાર મૂકયો અને પ્રમાદ અથવા દુરુપયોગનાં બારણાં હુંમેશને માટે અધ કરી દીધાં.
*
એક દાખલા બસ થશે. તે વખતે ભિક્ષુસ ધાને ગૃહસ્થી ભાજન માટે નિમંત્રણ આપતા. બૌદ્ધ ભિક્ષુએ તેવાં નિમ ત્રણા સ્વીકારતા. તે વખતે માંસાહાર તા પ્રચલિત હતા જ.૧ એટલે ગૃહસ્થા ભિક્ષુએના સત્કાર માટે સૂત્રકૃતાંગની ભાષામાં, · સ્થૂળ અને પુષ્ટ ધેટા મારી, તેના માંસને મીઠું નાખી, તેલમાં તળી, પીપર ભભરાવી ' તૈયાર કરતા અને તે માંસને સારી પેઠે ાંસતા છતા, અમે પાપથી લેપાતા નથી' એવું તે ભિક્ષુએ માનતા. અત્યારે પણ તિભેટ, બ્રહ્મદેશ વગેરેદેશામાં અહિંસક બૌદ્ધો બજારમાં વેચાતું માંસ ખરીદી, પાતે અહિંસક રહેવાને સતાષ પ્રાપ્ત કરે છે. કારણ કે બકરું કંઈ તેમણે પેાતાને હાથે માર્યું નથી !
૧. આચારાંગ સૂત્રમાં તેમજ દશવૈકાલિક સૂત્રમાં જૈન ભિક્ષુને કહેવામાં આવ્યું છે કે, તેણે બહુ હાડકાંવાળું માંસ કોઈ આપે તે ન લેવું, પણુ આપનારને કહેવું' કે ભાઈ, તારે આપવું' હાય તે માત્ર માંસ આપ, હાડકાં ન આપ. આમ માંસભિક્ષાને સ્વીકાર જૈન ભિક્ષુએ પણ કરતા. પરંતુ મુદ્દો એ હતા કે, વનસ્પત્યાહાર શુ કે માંસાહાર શું અનેમાં સરખી જ હિંસા રહેલી છે. એટલે સાધુએ તે પેાતાને માટે કશું ખાવાનું જ તૈયાર ન કરવું કે ન. કરાવવું. પરંતુ ગૃહસ્થીએ પોતાને માટે જે કાંઈ તૈયાર કર્યું નાખી દેવાનું — જઈ ને માગી લાવવુ હાય, તેમાંથી વધ્યુ ધટયુ' અને સચમપૂર્વક દેહનિર્વાહાથે તેને ખાઈ લેવું.
ddy
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org