________________
૩૧
મહાવીરસ્વામીને સચમધમ
રીતે ભિક્ષા માગવા જતાં કૂતરું સામું ઊભું હોય કે માખા અભણતી હાય, તે તેમના હિસ્સામાંથી ભાગ પાડનારા ન બનવા ખાતર, ભિક્ષા લીધા વિના ચાલ્યા જતા. મજિઝનિકાયમાં જણાવ્યું છે કે, 'આજીવિક લેાકેા કદી ખીજાતે। હુકમ માની સ્વમાનભંગ થવા દેતા નથી, તેમજ પેાતાને માટે તૈયાર કરેલા ખારાક સ્વીકારતા નથી. લેકા ખાવા બેઠા હૈાય ત્યાંથી અથવા દુકાળના વખતમાં ભેગા કરેલા અન્નમાંથી તે ભિક્ષા માગતા નહિ તથા તે માછલી, માંસ કે માદક પદાર્થો ખાતા નહિ.’ઉપરાંત જૈન પરપરામાંથી પણ એટલું તે આપણે ચોક્કસ જાણી શકીએ છીએ કે, પાર્શ્વનાથના સંપ્રદાયના સાધુઓની આચારશિથિલતાથી ખિન્ન થઈ મહાવીર ગેાસાલ સાથે છ વર્ષ રહ્યા હતા, તથા-ગેાસાલે મહાવીરની પહેલાં બે વર્ષે જિનપદ પ્રાપ્ત કર્યુ હતું. મહાવીરના અને ગેાસાલના સિદ્ધાંતામાં કેટલીક બાબતમાં ધણું સામ્ય છે. તે ઉપરથી કાણુ કાની પાસે શીખેલું તે બાબત વિવિધ અટકળે ચાલ્યાં કરે છે. જૈનપરપરા જે આગ્રહથી ગામાલને મહાવીરને શિષ્ય ઠરાવવા પ્રયત્ન કરે છે. તે ઉપરથી મહાવીરને જ ગેાસાલના શિષ્ય તરીકે
આધુનિક વિદ્યાને રાવે છે !
બૌદ્ધગ્રંથેામાં ગેાસાલને સિદ્ધાંત આ પ્રમાણે વર્ણવ્યા છે :
૧. તે સામ્ય નીચેની ખાખતામાં છે :
(૧) નિર્જીવ રૃખાતા જડ પદાર્થોમાં પણ જીવ રહેલા છે એવી કલ્પના (૨) પ્રાણીમાત્રના (લિંગ) શરીરના રંગ પ્રમાણે ભૂરા, પીળેા વગેરે છ ભેદ (૩) કદાચ હાય, કદાચ ન હાય, કદાચ હાય તેમજ ત્ પણ હાય, એવા ત્રણ રાશિવાળા વાક્યપ્રયાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org