________________
મહાવીરસ્વાસીનો સયમધમાં
પંચમહાભૂતમાં જ પરલેાકમાં ન માનનારા ભૂતવાદીએ દેખીતા અક્રિયાવાદી છે.
ર
માનનારા તા આત્મા કે
જ
સ્વભાવ, નિયતિ અને યદચ્છાવાદીઓનું પણ તેમજ છે. અક્રિયાવાદીઓ ઉપરાંત મહાવીર ભગવાન ક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદીને ઉલ્લેખ કરે છે. જૈન તેમજ બૌદ્ધો અને ક્રિયાવાદીએ જ છે પર ંતુ તેએમાં ક્રિયાની બાબતમાં જ અમુક મતભેદ છે. તેનું તથા વિનયવાદીનું વર્ણન આગળ યાગ્ય સ્થળે કરેલું છે. અજ્ઞાનવાદીઓના સિદ્ધાંતનું વર્ણન સંજય એલટ્રીપુત્તના વનમાં આવી જાય છે એટલે હવે જૈન તેમજ બૌદ્ધ ગ્રંથમાં મોટે ભાગે સમકાલીન એવા જે કેટલાક પ્રસિદ્ધ વાદીઓને ઉલ્લેખ મળે છે, તેમનું જ વર્ણન અહીં ઉતારીએ. કારણ કે માત્ર વાદના ઉલ્લેખ કરતાં ઐતિહાસિક વ્યક્તિ રૂપે પ્રસિદ્ધ વાદીની હકીકત વધુ પ્રામાણિક ગણાય.
૫
ભગવાન મહાવીર અને યુદ્ધ બાદ કરતાં નીચેના પાંચ આચાર્યો તે સમયે અત્યંત પ્રસિદ્ધ હતા. તેમનાં નામ આ પ્રમાણે છે
(૧) પૂરણુ કસ્સપ ( પૂર્ણ કાશ્યપ )
(૨) પધ કચ્ચાયન ( કંકુ કાત્યાયન ) (૩) અજિત કૈસકમ્બલી ( અજિત કેશક બલી ) (૪) મલિ ગેાસાલ ( મરિન ગોશાલ ) (૫) સંજય એલગ્નીપુત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org