________________
મહાવીરસ્વા ના સચમધમ
ગણાવવામાં આવી છે તે ઉપરથી ચાખ્ખુ માલૂમ પડી આવે છે કે, તે સંખ્યા પોતાના સિદ્ધાંતોથી વિરુદ્ધ કેટલા પ્રકારના વાદા હાઈ શકે એમ ગણીને ગુણાકારથી ઉપજાવી કાઢેલી છે. પરંતુ તે ઉપરથી તે ગણનાના બધા વાદેને અનૈતિહાસિક માનવાની જરૂર નથી. કારણ કે બને ગણનાએામાં અમુક વા અને વાદીએનાં નામ બધી વિગતમાં મળતાં આવે છે, એટલે તેમને તે ઐતિહાસિક માનવાં જોઈ એ. (૩) જૈન અને બૌદ્ધ ગણુનાઓને ટેકા આપે એવી કેટલીક માહિતી શ્વેતાશ્વતર ઉપનિષદ ( ૧. ૨. ૬. ૧); મૈત્રાયણી ઉપનિષદ ( ૬. ૧૪; ૬. ૨૦; ૭. <); માંડૂકય કારિકા ( ૧. ૭. ૯; ૨. ૨૦. ૮) વગેરે બ્રાહ્મણ ગ્રંથામાં મળી આવે છે. આ ગ્રંથમાં કાલ, સ્વભાવ, નિતિ, યદચ્છા, મહાભૂતા, પુરુષ, ઈશ્વર વગેરેને મૂળતત્ત્વ માનનારા વાદનું વર્ણન કે ખંડન છે. ઉપરાંત ષષ્ટિતંત્ર નામના સાંખ્ય ગ્રંથના વિષયાનું વર્ણન પંચરાત્રાની અહિં જ્ન્મ સહિતામાં મળી આવે છે.
તેમાં સાંખ્યથી ભિન્ન એવાં ૩૨ તત્રેા એટલે કે
પ્રમાણે ઃ
૨૪
દમૈાનુ વર્ણન છે. તે
આ
બ્રહ્મતંત્ર, પુરુષત ંત્ર, શક્તિત ́ત્ર, નિયતિત ંત્ર, કાલત ંત્ર, ૩ ગુણતત્રા, અક્ષરતંત્ર, પ્રાણતંત્ર, કર્તૃતંત્ર, સામિ (!) તત્ર, ४ જ્ઞાનતંત્ર, પક્રિયાત્રા, ૧ માત્રાત્રા, ૫ ભૂતતા.
એ ત્રણે પ્રકારનાં સ્થળેામાં વર્ણવેલા જુદા જુદા વાદમાંથી કાલવાદ અથર્વવેદ (૧૯. ૫૩, ૪) જેટલે! જાતે છે. અને તેનું વિસ્તૃત વર્ણન મહાભારત ( શાંતિપ૨૨૩
( ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org