SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ભેગા મળેલા સંઘે એકઠા કરેલા ગ્રંથ તરફ તે કારણે જ અશ્રદ્ધાની નજરે જોવાની જરૂર નથી. હવે આપણે સૂત્રકૃતાંગ ઉપર આવીએ. મૂળસૂત્ર' ગણાતા ઉત્તરાધ્યયનમાં સૂત્રકૃતાંગ વિષે તેવીસા સૂકે ... ને મિક્ષ્ણ જય વિર છે ત્ર અરજી નં . ૩૧-૧૬ છે “જે ભિક્ષુ સૂત્રકૃતાંગસૂત્રના તેવીસ અધ્યયને જાણે છે તથા તે પ્રમાણે પ્રયત્નપૂર્વક આચરણ કરે છે, તે સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થાય છે.” સમવાય સૂત્રમાં તથા નંદીસૂત્રમાં સૂત્રકૃતાંગનાં વિષયપ્રજનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે – નવા દીક્ષા પામેલા શ્રમણોને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે સૂત્રકૃતાંગ ' (૧) “સૂત્રકૃતાંગ” શબ્દને અર્થ બતાવતાં નિયુક્તિકાર ભદ્રબાહુ કહે છે : सोऊण जिणवरमनं गणहारी काउ तक्खओवसमं । અક્ષવાળા ચ કૂત્તમિળે તેવા સૂયગs w ૧૮ જિનેશ્વર તીર્થકર ભગવાન મહાવીરના સિદ્ધાંત સાંભળીને તેમના પટ્ટશિષ્ય ગણધરેએ પોતાના જ્ઞાનનો પ્રતિબંધ કરનારાં કર્મને ક્ષય તથા ઉપશમ કરીને શુભ અધ્યવસાચથી આ સૂત્ર રચ્યું, માટે તેને સૂત્રકૃત કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy