________________
૨૪૪
મહાવીરસ્વામીને સંયમધમ अग्गं वणिएहि आहियं, धारेन्ती राइणिया इहं । एवं परमा महव्यया, अक्खाया उ सराइभोयणा ॥
દૂર દેશાવરથી વેપારીઓએ આણેલાં રત્ન રાજાઓ જ ધારણ કરી શકે છે. તેમ રાત્રીજનત્યાગ સાથેનાં આ મહાવ્રત પણ કઈ વીરલા જ ધારણ કરી શકે છે. (૨-૩-૩)
वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ।। एवं कामेसणं विऊ, अज सुए पयहेज संथवं । कामी कामे ण कामए, लद्धे वा वि अलद्ध कण्हुई ।।
નબળા બળદને તેનો હાંકડુ ગમે તેટલો મારી ઝૂડીને હતું કે, પણ તે ઊલટો ગળિયો બનતો જાય છે, અને છેવટે ભાર ખેંચવાને બદલે થાકીને બેસી પડે છે. તેવી સ્થિતિ વિષયરસ ચાખેલા માણસની છે. પરંતુ તે વિષય છે. આજે કે કાલે છોડીને ચાલ્યા જવાના છે એમ વિચારી, કામી પુરુષે પ્રાપ્ત થયેલા કે કોઈક કારણથી પ્રાપ્ત ન થયેલા કામની વાસના છેડી દેવી. (૨-૩-૫, ૬)
मा पच्छ असाधुता भवे, अच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई, से थणई परिदेवई बहुं ॥
અંતે પસ્તાવું ના પડે માટે અત્યારથી જ આત્માને ભોગેમાંથી છૂટો કરી સમજાવો. કામી પુરુષ અંતે ઘણે પસ્તાય છે અને વિલાપ કરે છે. (૨-૩-૭) इणमेव खणं वियाणिया, णो सुलभं बोहिं च आहियं । एवं सहिएऽहिपासए, आह जिणे इणमेव सेसगा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org