________________
૪૨
મહાવીરસ્વામીના સચમધમ
एयं खु नाणिणो सारं, जन हिंसइ किंचण | अहिंसासमयं चैव एतावन्तं वियाणिया ||
"
જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કાઈની હિંસા કરતા નથી. હંસાને સિદ્ધાંત પણ એટલે જ છે. (૧–૪–૧૦)
संबुज्झह किं न बुझह ! संबोही खलु पेच दुलहा । णो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥
જાગે ! તમે સમજતા કેમ નથી? મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રી આવતી નથી અને મનુષ્યજન્મ ફરી મળવા નથી. (૨-૧-૧)
जमिणं जगती पुढो जगा, कम्मेहिं लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाइ, णो तस्स मुचेज्जपुयं ॥
જગતમાં પ્રાણીએ પોતાનાં કમેરેથી જ દુઃખી થાય છે, અને સારીમાઠી દશા પ્રાપ્ત કરે છે. કરેલું ક મૂળ દીધા વિના કદી અલગ થતું નથી. (૨–૧–૪)
પાછી
સહેલા
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया । अभिगूमकडेहिं मुच्छिए, तिवं ते कम्मेहिं किच्चति ॥
માણસ ભલેને બહુ શાસ્ત્રો ભણેલા હાય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હાય કે ભિન્નુ હ્રાય, પરંતુ જો તેનાં કર્માં સારાં ન હાય, તો તે દુ:ખી થવાના જ. (૨–૧–૭)
૧
'
૧. મૂળ : · અસદાચરણમાં મૂતિ હેય.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org