________________
સૂત્રકૃતાંગમાંનાં સુભાષિતો
ખંડ ૧ चित्तमन्तमचित्तं वा, परिगिझ किसामयि ।
अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चइ ।
જ્યાં સુધી માણસ (કામિનીકાંચન વગેરે) સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં આસક્તિવાળો છે, ત્યાં સુધી તે દુઃખમાંથી મુક્ત થતો નથી. (૧-૧-૨)
सयं तिवायए पाणे, अदुवाऽन्नेहिं घायए । हणन्तं वाऽणुजाणाइ, वेरं वड़इ अप्पणो ॥
જ્યાં સુધી માણસ પિતાના સુખ માટે) બીજા પ્રાણની હિંસા કર્યા કરે છે, ત્યાં સુધી તે પિતાનું વેર વધાર્યો કરે છે. (૧–૧–૩)
૧, મૂળમાં : “ અથવા બીજાઓ તેમ કરતા હોય તેને અનુમતિ આપે છે ” એટલું વધારે છે. - ૨. અહીં પણ મૂળમાં: “ જાતે કરે, બીજા પાસે કરાવે કે કોઈ કરતો હોય તેને અનુમતિ આપે” એટલું વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org