________________
નાલદાના એક પ્રસંગ
૨૩૨
એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું : હું આ ! એ શબ્દો ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કર. કારણ, અમે જે કહ્યું છે તે બરાબર છે.
પછી પેઢાલપુત્ર ઉદકે ભગવાન ગૌતમને કહ્યું :
હે ભગવન્ ! તમારી પાસે હું ચાર વ્રતવાળા ધમ માંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણવિધિવાળારે ધમ માં આવવા ઇચ્છું છું.
ત્યારે ભગવાન ગૌતમે તેને કહ્યું: તને જેમ સુખ થાય
તેમ કર.
એટલે પેઢાલપુત્ર ઉકે ભગવાન મહાવીર પાસે પાંચમહાવ્રતવાળા અને પ્રતિક્રમણવિધિવાળા ધર્મ સ્વીકાર્યાં.
આમ કહી, શ્રીસુધ`સ્વામી થે।ભ્યા.
૧. જીઆ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન, ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org