________________
૩૪
મહાવીરસ્વામીના સ‘ચમધમ
માત્ર જંગમ નથી. તેથી ઉપરની પ્રતિજ્ઞાવાળા ગૃહસ્થ સ્થાવર પ્રાણીની હિંસા કરવાની પેાતાને છૂટ માની જ્યારે તેમની હિંસા કરે છે, ત્યારે તે પોતાની પ્રતિજ્ઞાને ભગ કરે છે. કારણ કે, આ જન્મમાં સ્થાવર તરીકે જન્મેલા પ્રાણી આગલા જન્મના જગમ પ્રાણા જ છે. માટે હું કહું છું તેમ નિયમ લેવરાવે તે કશે। દેષ ન આવે. જેમકે : ખીજાતી જબરદસ્તી બાદ કરતાં, .. . થાડું પણ કરવાની ભાવનાથી હું ચારે જંગમ તરીકે ઉત્પન્ન થયેલાં પ્રાણીઓની હિંસા નહીં કરું' આ પ્રમાણે નિયમ લે, તે તે ખરે। નિયમ લીધા કહેવાય. અને . એ પ્રમાણે નિયમ લેવરાવે તે જ ખરા નિયમ લેવરાવ્યા પણ કહેવાય.
એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું :
હે આયુષ્મન્ ! મને તારું કહેવું મંજૂર નથી. કારણ કે, તારું કહેવું યથાર્થ નથી, પરંતુ માત્ર ખાને નાહક મૂંઝવણમાં નાખનારું છે. તેમજ તું પેલા લેાકેા ઉપર જે પ્રતિજ્ઞાભંગનું આળ મૂકે છે, તે પણ ખાટું છે. કારણ કે, પ્રાણા એક કાટીમાંથી ખીજી કાટીમાં જાય છે એ વાત સાચી; પરંતુ જેએ આ જન્મમાં જગમ તરીકે ઉત્પન્ન થયા હોય છે, તેમને જ પેલી પ્રતિજ્ઞા લાગુ પડે છે. તમે જેને ‘અત્યારે જંગમ તરીકે ઉત્પન્ન થયેલાં ' કહેા છે, તેમને જ અમે જંગમ પ્રાણીઓ’કહીએ છીએ. એટલે એ અંતે વાકયાને અ સમાન છે. તો પછી હૈ આયુષ્મન્ ! તું શા માટે તેમાંના એકને સાચુ કહે છે અને ખીજાને ખોટું કહે છે ? તારા એ ભેદ ન્યાય્ય નથી.
જંગમ પ્રાણીએ તેમને કહેવાય કે જેમને જ ગમ પ્રાણીએ બનવા માટેનાં કર્યાં ફૂલ આપવા લાગ્યાં હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org